શોધખોળ કરો

દેવું વધી જતાં સુરતના બિલ્ડર નાગજી ધામેલિયાનો ગળાફાંસો ખાઈને આપઘાત

1/4
 નાગજીભાઈના આપઘાત કરતાં પહેલા લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી છે, જેમાં લખ્યું છે કે, દેવું વધી જતા ઉપરાંત કોઈને કહી શકાય એવી સ્થિતિ નહીં હોવાથી આપઘાત કર્યો હોવાનું જણાવાયું હતું. સ્યૂસાઈડ નોટથી વધારે વિગતો જાણવા મળી નથી પરંતુ જે અમુક વિગતોને જતા નાગજીભાઈએ આર્થિક કારણોને લઈને આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
નાગજીભાઈના આપઘાત કરતાં પહેલા લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી છે, જેમાં લખ્યું છે કે, દેવું વધી જતા ઉપરાંત કોઈને કહી શકાય એવી સ્થિતિ નહીં હોવાથી આપઘાત કર્યો હોવાનું જણાવાયું હતું. સ્યૂસાઈડ નોટથી વધારે વિગતો જાણવા મળી નથી પરંતુ જે અમુક વિગતોને જતા નાગજીભાઈએ આર્થિક કારણોને લઈને આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
2/4
 નાગજીભાઈના આપઘાત પાછળ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. નાગજીભાઈ પાટીદાર સમાજના આગેવાન અને સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના ચેરમેન મથુર સવાણીના નજીકના સામાજિત સંબંધ ધરવાતા હતા.
નાગજીભાઈના આપઘાત પાછળ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. નાગજીભાઈ પાટીદાર સમાજના આગેવાન અને સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના ચેરમેન મથુર સવાણીના નજીકના સામાજિત સંબંધ ધરવાતા હતા.
3/4
 સુરતના જમીન અને બિલ્ડીંગ બાંધકામના ધંધાર્થીઓમાં મોટું માથું ગણાતા હતા. તેઓ પટેલ પાર્ક નામની બિલ્ડીંગમાં પાર્થ કન્સ્ટ્રક્શન તથા નેકસ્ટ બિલ્ડકોન નામથી જમીન લે વેચ અને લેન્ડ ડેવલપમેન્ટનું કામ કરતા હતા. તેઓ મુળ ભાવનગર જિલ્લાના ઉમરાળા નજીકના પીપરાળી ગામના મૂળ વતની હતા અને છેલ્લા 30 વર્ષથી સુરતમાં સ્થાયી થયા હતા.
સુરતના જમીન અને બિલ્ડીંગ બાંધકામના ધંધાર્થીઓમાં મોટું માથું ગણાતા હતા. તેઓ પટેલ પાર્ક નામની બિલ્ડીંગમાં પાર્થ કન્સ્ટ્રક્શન તથા નેકસ્ટ બિલ્ડકોન નામથી જમીન લે વેચ અને લેન્ડ ડેવલપમેન્ટનું કામ કરતા હતા. તેઓ મુળ ભાવનગર જિલ્લાના ઉમરાળા નજીકના પીપરાળી ગામના મૂળ વતની હતા અને છેલ્લા 30 વર્ષથી સુરતમાં સ્થાયી થયા હતા.
4/4
 સુરત: નોટબંધી અને જીએસટીને લઈને દેશભરમાં મંદી ફરી વળતા વેપાર-ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે. ત્યારે અસહ્ય નાણાંભીડમાં ફસાવા સાથે આર્થિક વહેવારો ઠપ્પ થઈ જવાથી વેપારીઓના આપઘાતના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જ્યારે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા કરોડોના કારોબાર ધરાવતા એને સિવિલ એન્જીનિયર નાગજી ધામોલિયાએ શનિવારે પોતાની ઓફિસમાં બપોરે ગળા ફાસો ખાઈ આપધાત કરતા સન્નાટો છવાઈ ગયો છે.
સુરત: નોટબંધી અને જીએસટીને લઈને દેશભરમાં મંદી ફરી વળતા વેપાર-ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે. ત્યારે અસહ્ય નાણાંભીડમાં ફસાવા સાથે આર્થિક વહેવારો ઠપ્પ થઈ જવાથી વેપારીઓના આપઘાતના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જ્યારે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા કરોડોના કારોબાર ધરાવતા એને સિવિલ એન્જીનિયર નાગજી ધામોલિયાએ શનિવારે પોતાની ઓફિસમાં બપોરે ગળા ફાસો ખાઈ આપધાત કરતા સન્નાટો છવાઈ ગયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Embed widget