શોધખોળ કરો
સુરત: અલ્પેશ કથિરીયાને ફરી જવું પડશે જેલમાં? કેમ શરતી જામીન થઈ રદ્દ, જાણો કારણ
1/3

મંગળવારે આ અરજીની સુનવણી હોવાથી અલ્પેશ પણ કોર્ટમાં હાજર રહ્યો હતો. જામીન રદ્દ કરવાનો ચૂકાદો સાંભળતા જ અલ્પેશ કોર્ટમાંથી નીકળી ગયો હતો. પોલીસ ગમે તે સમયે અલ્પેશની ફરી ધરપકડ કરી શકે છે.
2/3

રાજદ્રોહના કેસમાં શરતી જામીન મળ્યાં બાદ ગત 27 ડિસેમ્બરે સરથાણા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યાર બાદ વરાછા પોલીસ સ્ટેશનમાં ધમાલ કરવા સાથે પોલીસ કર્મચારીઓને અપશબ્દો બોલ્યો હોતો. આ ઘટના બાદ અલ્પેશ સામે વધુ બે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સાથે રાજદ્રોહના કેસમાં શરતો ભંગ થઈ હોવાથી જામીન રદ્દ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
Published at : 16 Jan 2019 08:09 AM (IST)
View More





















