શોધખોળ કરો

ડૉ. તોગડિયાના ભત્રીજાની હત્યાના આરોપીનું લાજપોર જેલમાં મોત, જાણો શું છે કારણ?

1/4
આ ઘટનાએ શહેરઆખામાં સનસનાટી મચાવી દીધી હતી. વરાછા પોલીસે જોકે ગણતરીના કલાકોમાં આ ઘટનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. જમીનના ડખામાં કામરેજના કુખ્યાત ગૌતમ ગોલ્ડને તેની બહેન કોમલ ગોયાણીના ઈશારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી પહેલા કોમલ ગોયાણી, ઇમરાન સૈયદ, રામુ ભરવાડ અને મેહુલ ભરવાડની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસે બાદમાં હુમલાખોરોને ઝડપવા તમામ તાકાત કામે લગાડી ગૌતમ ગોલ્ડન, ભદ્રેશ ઉર્ફે કાલુ પાટોળિયા તથા કિશન ખોખરની ધરપકડ કરી હતી.
આ ઘટનાએ શહેરઆખામાં સનસનાટી મચાવી દીધી હતી. વરાછા પોલીસે જોકે ગણતરીના કલાકોમાં આ ઘટનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. જમીનના ડખામાં કામરેજના કુખ્યાત ગૌતમ ગોલ્ડને તેની બહેન કોમલ ગોયાણીના ઈશારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી પહેલા કોમલ ગોયાણી, ઇમરાન સૈયદ, રામુ ભરવાડ અને મેહુલ ભરવાડની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસે બાદમાં હુમલાખોરોને ઝડપવા તમામ તાકાત કામે લગાડી ગૌતમ ગોલ્ડન, ભદ્રેશ ઉર્ફે કાલુ પાટોળિયા તથા કિશન ખોખરની ધરપકડ કરી હતી.
2/4
બાલા હીરાનીને ગૌતમ ઉર્ફે ગોલ્ડનને ૫૦ લાખ રૂપિયા દેવાના હતા અને જે પૈસા ન આપતા ગૌતમ અને તેના સાગરીતોએ મળીને બાલાની ઓફીસમાં બેસેલ ભરત ભાઈ તોગડીયા અને બાલા પટેલ અને અશોક વ્યક્તિઓને પણ ચપ્પુના ઘા મારી ભાગી છુટ્યા હતા, જેમાં ૩ ના મોત નીપજ્ય હતા. જોકે એક હજુ પણ સારવાર હેઠળ છે બનાવના પગલે વરાછા પોલીસે હત્યામાં સંડોવાયેલ અન્ય 7 વ્યક્તિઓને પકડી પાડ્યા હતા જેમાં મુખ્ય સૂત્રધાર આરોપી ગૌતમ ઉર્ફે ગોલ્ડનના પિતા ગણેશ ગોયાણી 13 દિવસથી સૌરાષ્ટ્રમાં નાસ્તો ફરતો ફરતો હતો પરંતુ સુરત ફ્રાઈમ બ્રાન્ચ પોલીસને આખરે સફળતા મળી હતી.
બાલા હીરાનીને ગૌતમ ઉર્ફે ગોલ્ડનને ૫૦ લાખ રૂપિયા દેવાના હતા અને જે પૈસા ન આપતા ગૌતમ અને તેના સાગરીતોએ મળીને બાલાની ઓફીસમાં બેસેલ ભરત ભાઈ તોગડીયા અને બાલા પટેલ અને અશોક વ્યક્તિઓને પણ ચપ્પુના ઘા મારી ભાગી છુટ્યા હતા, જેમાં ૩ ના મોત નીપજ્ય હતા. જોકે એક હજુ પણ સારવાર હેઠળ છે બનાવના પગલે વરાછા પોલીસે હત્યામાં સંડોવાયેલ અન્ય 7 વ્યક્તિઓને પકડી પાડ્યા હતા જેમાં મુખ્ય સૂત્રધાર આરોપી ગૌતમ ઉર્ફે ગોલ્ડનના પિતા ગણેશ ગોયાણી 13 દિવસથી સૌરાષ્ટ્રમાં નાસ્તો ફરતો ફરતો હતો પરંતુ સુરત ફ્રાઈમ બ્રાન્ચ પોલીસને આખરે સફળતા મળી હતી.
3/4
વરાછા વિસ્તારના મોદી મોહલ્લામાં ગત 1૪ મેના રોજ જમીન વિવાદમાં ખેલાયેલ લોહીયાળ ખેલમાં ૩ વ્યક્તિઓએ પોતના જીવ ગુમાવ્યા હતા. વરાછામાં એ.કે. રોડ પર મોદી મહોલ્લા ખાતે આરાધના કોમ્પ્લેક્સમાં બાલુ માધાભાઇ હીરાણીની ફાઇનાન્સની ઓફિસમાં ગત ૧૪મી મેની રાત્રે નવેક વાગ્યે બાલુભાઇ તેમના સાથે ઓફિસમાં બેઠા હતા ત્યારે ૪ હુમલાખોર ઓફિસમાં ધસી આવી આડેધડ ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં વિપક્ષ નેતા પ્રફુલ તોગડિયાના ભાઇ ભરત તોગડિયા, અશોક ડુંગરશીભાઇ કિકાણી અને બાલુ હીરાણીનાં મોત થયા હતાં જ્યારે ભાજપના માજી કોર્પોરેટરના પુત્ર મહેશ જાદવભાઇ રાદડિયાને ગંભીર ઇજા થઈ હતી.
વરાછા વિસ્તારના મોદી મોહલ્લામાં ગત 1૪ મેના રોજ જમીન વિવાદમાં ખેલાયેલ લોહીયાળ ખેલમાં ૩ વ્યક્તિઓએ પોતના જીવ ગુમાવ્યા હતા. વરાછામાં એ.કે. રોડ પર મોદી મહોલ્લા ખાતે આરાધના કોમ્પ્લેક્સમાં બાલુ માધાભાઇ હીરાણીની ફાઇનાન્સની ઓફિસમાં ગત ૧૪મી મેની રાત્રે નવેક વાગ્યે બાલુભાઇ તેમના સાથે ઓફિસમાં બેઠા હતા ત્યારે ૪ હુમલાખોર ઓફિસમાં ધસી આવી આડેધડ ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં વિપક્ષ નેતા પ્રફુલ તોગડિયાના ભાઇ ભરત તોગડિયા, અશોક ડુંગરશીભાઇ કિકાણી અને બાલુ હીરાણીનાં મોત થયા હતાં જ્યારે ભાજપના માજી કોર્પોરેટરના પુત્ર મહેશ જાદવભાઇ રાદડિયાને ગંભીર ઇજા થઈ હતી.
4/4
સુરતઃ ગત મે મહિનામાં ડોક્ટર પ્રવિણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણ લોકોના હત્યાના આરોપમાં લાજપોર જેલમાં બંધ આરોપીનું મોત થયું છે. ટ્રિપલ મર્ડર કેસના આરોપી ગણેશ ગોયાણીની જેલમાં તબિયત લથડ્યા પછી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું છે. ગણેશે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કર્યા પછી તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વરાછાના એ.કે રોડ વિસ્તારમાં VHPના નેતા પ્રવીણ તોગડીયાના ભત્રીજા સહિત ત્રણ લોકોની હત્યાના આરોપમાં ગૌતમ ગોયાણી સહિત તેના સાગરીતો અને તેની બહેન કોમલ ગોયાણીની ધરપકડ કરી હતી.
સુરતઃ ગત મે મહિનામાં ડોક્ટર પ્રવિણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણ લોકોના હત્યાના આરોપમાં લાજપોર જેલમાં બંધ આરોપીનું મોત થયું છે. ટ્રિપલ મર્ડર કેસના આરોપી ગણેશ ગોયાણીની જેલમાં તબિયત લથડ્યા પછી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું છે. ગણેશે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કર્યા પછી તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વરાછાના એ.કે રોડ વિસ્તારમાં VHPના નેતા પ્રવીણ તોગડીયાના ભત્રીજા સહિત ત્રણ લોકોની હત્યાના આરોપમાં ગૌતમ ગોયાણી સહિત તેના સાગરીતો અને તેની બહેન કોમલ ગોયાણીની ધરપકડ કરી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
Embed widget