શોધખોળ કરો

આવતા મહિને શરૂ થઈ જશે BSNLની 4G સેવા, અત્યાર સુધીમાં 12000 4જી ટાવર લગાવ્યા, ફ્રીમાં મળશે 4જી SIM

BSNL ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે એક અઠવાડિયામાં દેશના વિવિધ ભાગોમાં 1,000 4G ટાવર લગાવવામાં આવ્યા છે.

BSNL 4G service launch: જો તમે પણ BSNL 4Gની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. BSNLની 4G સેવા આવતા મહિને શરૂ થવા જઈ રહી છે અને તે પહેલા 4G ટાવર યુદ્ધના ધોરણે લગાવવામાં આવી રહ્યા છે. BSNL ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે એક અઠવાડિયામાં દેશના વિવિધ ભાગોમાં 1,000 4G ટાવર લગાવવામાં આવ્યા છે.

BSNL એ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે BSNL 4G અને 5G નેટવર્ક માટે દેશભરમાં લગભગ 1.12 લાખ ટાવર લગાવશે. કંપનીએ અત્યાર સુધીમાં 12,000 4G ટાવર લગાવ્યા છે, જેમાંથી 6,000 ટાવર પંજાબ, ઉત્તર પ્રદેશ પશ્ચિમ, હિમાચલ પ્રદેશ અને હરિયાણા સર્કલમાં સક્રિય છે. BSNL એ 4G સેવા માટે TCS, તેજસ નેટવર્ક અને સરકારી ITI સાથે ભાગીદારી કરી છે.

તમને જણાવી દઈએ કે BSNL 4G આ મહિનાની શરૂઆતમાં તમિલનાડુના તિરુવલ્લુવર જિલ્લામાં લોન્ચ કરવામાં આવ્યું છે. BSNL 4Gના આ લોન્ચથી નોચિલી, કોલાથુર, પલ્લીપેટ, થિરુવેલ્લાવોયલ અને પોનેરી જેવા વિસ્તારોને ફાયદો થશે. BSNL અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ પછી, 4G રોલઆઉટ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં કરવામાં આવશે.

મફત 4જી સિમ કાર્ડ

નવા લોન્ચ બાદ કંપની ગ્રાહકોને ફ્રી સિમ કાર્ડ આપી રહી છે. નવા ગ્રાહકોને મફત સિમ કાર્ડ મળી રહ્યું છે અને હાલના ગ્રાહકોને 4G સિમમાં મફત અપગ્રેડ મળી રહ્યું છે. આ લોન્ચિંગ ઓફર ત્રણ મહિના માટે ઉપલબ્ધ છે.

ભારતીય મોબાઈલ કોંગ્રેસના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, સિંધિયાએ કહ્યું કે ટેક્નોલોજી અપડેટ કરવામાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ આપણે "રાષ્ટ્રીય ગૌરવ" અનુભવવું જોઈએ અને થોડી ધીરજ રાખવી જોઈએ. આ વિલંબ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે અમે વિદેશી કંપનીઓ પાસેથી ટેક્નોલોજી નથી ખરીદી રહ્યા, પરંતુ તેને ભારતમાં જાતે બનાવી રહ્યા છીએ.                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget