શોધખોળ કરો

લાખો Android યુઝર્સ પર ખતરો! ભારત સરકારે જાહેર કરી સિક્યોરિટી ચેતવણી

આ ખામીઓની જાણ સૌપ્રથમ Google ના Threat Analysis Group દ્ધારા કરવામાં આવી હતી.

CERT-In Issues Warning: ભારત સરકારે કરોડો Android યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ સિક્યોરિટી એલર્ટ જાહેર કરી છે. આ ચેતવણી એવા ડિવાઇસ વિશે છે જે Qualcomm ચિપસેટ પર ચાલે છે. આ એલર્ટ CERT-In (ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) દ્ધારા જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ ડિવાઇસમાં ગંભીર સિક્યોરિટી ખામીઓ મળી આવી છે. આ ખામીઓની જાણ સૌપ્રથમ Google ના Threat Analysis Group દ્ધારા કરવામાં આવી હતી.

CERT-In અનુસાર, આ સુરક્ષા ખામીઓનો લાભ લઈને સાયબર ગુનેગારો તમારા ડિવાઇસમાંથી સંવેદનશીલ ડેટા ચોરી શકે છે અને મનસ્વી કોડિંગ દ્વારા ફોનને હેક કરી શકે છે.

કયા Qualcomm ચિપસેટ જોખમમાં છે?

આ મહિનાના સિક્યોરિટી બુલેટિનને 'હાઇ રિસ્ક' કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે Qualcomm ના ઘણા લોકપ્રિય ચિપસેટ, GPU અને Wi-Fi મોડેમમાં એક સાથે ઘણી ગંભીર ખામીઓ મળી આવી છે. બુલેટિન મુજબ, Snapdragon 480+ 5G, Snapdragon 662, Snapdragon 8 Gen 2 અને તાજેતરના Snapdragon 8 Gen 3 (2024 ફ્લેગશિપ ચિપ) જેવા મોડલો પણ પ્રભાવિત થયા છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને Qualcomm એ તેના તમામ પાર્ટનર્સ, યુઝર્સ અને બિઝનેસ ક્લાયન્ટ્સને ચેતવણી આપી છે.

Qualcomm એ અત્યાર સુધી કયા પગલાં લીધાં છે?

CERT-In અનુસાર, Qualcomm આ જોખમોથી વાકેફ છે અને એવી આશંકા છે કે આમાંની કેટલીક ખામીઓનો સાયબર ગુનેગારો દ્વારા પહેલાથી જ ઉપયોગ કરવામાં આવ્યો હશે.

Android યુઝર્સે શું કરવું જોઈએ?

જો તમારો ફોન Qualcomm ચિપસેટ પર કામ કરે છે, તો તરત જ May 2025 Android Security Patch ઇન્સ્ટોલ કરો. આ તમારા ડિવાઇસને આ જોખમોથી સુરક્ષિત કરી શકે છે.

અપડેટ કેવી રીતે કરવું

-ફોનની સેટિંગ્સમાં જાવ

-નીચે સ્ક્રોલ કરો અને સિસ્ટમ અપડેટ્સ પસંદ કરો

- Check for update  પર ટેપ કરો

-નવું અપડેટ મળે ત્યારે ઇન્સ્ટોલ કરો

-ફોન Reboot કરો

-હવે તમારો ફોન લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ સાથે સુરક્ષિત રહેશે.                                                                      

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
Advertisement

વિડિઓઝ

Patan news: પાટણના સિદ્ધપુરમાં નકલી નોટના રેકેટનો થયો પર્દાફાશ
Gujarat ATS Busts Espionage Network: પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSનો મોટો ખુલાસો
Laalo Film controversy: લાલો ફિલ્મના નિર્માતા-નિર્દેશક આવ્યા વિવાદમાં | abp Asmita
Jamnagar News:  જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ
FIR registered against Kirti Patel: વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Ola Electric ના શેરમાં મોટો કડાકો, લાગી 4 ટકા લોઅર સર્કિટ, કંપનીએ શરુ કરી રીબૂટ સર્વિસ
Ola Electric ના શેરમાં મોટો કડાકો, લાગી 4 ટકા લોઅર સર્કિટ, કંપનીએ શરુ કરી રીબૂટ સર્વિસ
હરભજન સિંહનું મોટું નિવેદન: કહ્યું-
હરભજન સિંહનું મોટું નિવેદન: કહ્યું- "જેમણે પોતાની કારકિર્દીમાં કંઈ ઉકાળ્યું નથી તેઓ રોહિત-વિરાટનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે"
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Embed widget