શોધખોળ કરો

Facebook-Jio ડીલથી યૂઝર્સને થશે ફાયદો જ ફાયદો! જાણો કેવી રીતે

જિઓ પ્લેટફોર્મ, રિલાયન્સ રિટેલ અને વ્હોટ્સએપની વચ્ચે થયેલ આ કરાર જિઓ માર્ટ પ્લેટફોર્મ દ્વારા રિલાયન્સ રિટેલના કારોબારને વધારવામાં મદદગાર સાબિત થશે.

નવી દિલ્હીઃ ફેસબુક અને રિલાયન્સ જિઓની વચ્ચે થયેલ કરાર દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. તેનું એક મોટું કારણ એ પણ છે કે માત્ર મા એક કરાર નથી પરંતુ તેનાથી દેશના કરિયાણા કારોબારની તસવીરમાં મોટો ફેરફાર આવી શકે છે. ફેસબુક અને જિઓની વચ્ચે થયેલ સમજૂતીમાં વ્હોટ્સએપની પણ મોટી ભૂમિકા છે કારણ કે વ્હોટ્સએપ ફેસબુકની જ કંપની છે. કહેવાય છે કે, દેશના કરોડો લોકોને ઘર બેઠે વ્હોટ્સએપ દ્વારા સ્થાનીક કરિયાણા સ્ટોરથી ઓર્ડર કરવાની સુવિધા આ ડીલ દ્વારા મળી જશે. જિઓ પ્લેટફોર્મ, રિલાયન્સ રિટેલ અને વ્હોટ્સએપની વચ્ચે થયેલ આ કરાર જિઓ માર્ટ પ્લેટફોર્મ દ્વારા રિલાયન્સ રિટેલના કારોબારને વધારવામાં મદદગાર સાબિત થશે. ફેસબુક અને જિઓ પ્લેટફોર્મની વચ્ચે થયેલ ડીલ દ્વારા જિઓ માર્ટને હવે વ્હોટ્સએપના પ્લેટફોર્મની પણ મદદ મળશે. જણાવીએ કે, જિઓ માર્ટ જિઓનું ઓનલાઈન ગ્રોસરી ડિલીવરી પ્લેટફોર્મ છે. આ ડીલ બાદ જિઓ માર્ટ સ્થાનીક વેન્ડર્સ અને નાના કરિયાણા સ્ટોરને એક ઓનલાઈન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે. આ સાથે સાથે રિલાયન્સના યૂઝર્સને પણ ફાયદો શકે છે. રિટેલ પ્લેટફોર્મ પર જિઓના ગ્રાહકોને કેટલાંક વાઉચર્સ પણ મળી શકે છે. નોંધનીય છે કે, જિઓનું જ્યારે લોન્ચિંગ થયું હતું ત્યારે કેટલાંક મહિનાઓ સુધી તો સેવા ફ્રી હતી. ત્યારબાદ જ્યારે પૈસા વસૂલવાનો નિર્ણય કરાયો તો રિચાર્જની રકમના વાઉચર્સ ગ્રાહકોના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. તેનો ઉપયોગ નેકસ્ટ રિચાર્જમાં કરી શકતા હતા. કંઇક આ રીતે જ વાઉચર્સ જિઓ માર્ટમાં પણ આપી શકે છે. દેશભરમાં ફેલાયેલા ગ્રાહકોને જિઓ માર્ટમાંથી સામાન ખરીદવા પર ચોક્કસ ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે. આ ડિસ્કાઉન્ટ એ રીતે હશે જેમ રિલાયન્સ ફ્રેશ કે રિલાયન્સ રિટેલના અન્ય આઉટલેટમાં તમામ સામાનની ખરીદી પર એમઆરપીમાં ન્યૂનતમ બે ટકાની છૂટનું આશ્વાસન મળે છે. આ જ રીતે પ્રસ્તાવિત માર્ટમાં જિઓના ગ્રાહકો માટે અલગથી છૂટની વ્યવસ્થા હોઇ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
Embed widget