શોધખોળ કરો

ફેસબુક મેસેન્જરમાં આવશે આ ખાસ ફિચર, વૉટ્સએપની જેમ સેકન્ડોમાં કરી શકાશે આ કામ

ફેક ન્યૂઝે ધ્યાનમાં રાખીને ફેસબુકે પોતાના મેસેન્જર ફિચરમાં મેસેજ ફોરવર્ડ કરવાની લિમીટ નક્કી કરવાનો પ્લાન કર્યો છે. જોકે કંપનીએ કેટલાક યૂઝર માટે આને રૉલાઉટ કરી દીધુ છે

નવી દિલ્હીઃ આજકાલ સોશ્યલ મીડિયા સાઇટ્સનો સૌથી વધુ ઉપયોગ થઇ રહ્યો છે. લોકો મેસેજ, ફોટો અને વીડિયો મોકલવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ સૌથી વધુ કરી રહ્યાં છે. પરંતુ આ સાઇટ્નો મિસયૂઝ પણ ખુબ થઇ રહ્યો છે. લોકો ફેક ન્યૂઝ, ભડકાઉ પૉસ્ટ અને બીજી કેટલીક આપત્તિજનક પૉસ્ટ મુકતા રહે છે. હવે આવા મિસયૂઝને રોકવા માટે ફેસબુકે પણ વૉટ્સએપે કેટલાક પ્રકારની લિમીટ નક્કી કરી દીધી છે. ફેક ન્યૂઝે ધ્યાનમાં રાખીને ફેસબુકે પોતાના મેસેન્જર ફિચરમાં મેસેજ ફોરવર્ડ કરવાની લિમીટ નક્કી કરવાનો પ્લાન કર્યો છે. જોકે કંપનીએ કેટલાક યૂઝર માટે આને રૉલાઉટ કરી દીધુ છે. ફેસબુક મેસેન્જરમાં આવશે આ ખાસ ફિચર, વૉટ્સએપની જેમ સેકન્ડોમાં કરી શકાશે આ કામ Facebook Messenger પર પણ નક્કી થશે લિમીટ.... ફેસબુક પર વધતા ફેક ન્યૂઝ અને વાયરલ રિપોર્ટના કારણે કંપની તરફથી મેસેન્જર ફિચરમાં કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યાં છે. હવે ફેસબુક મેસેન્જર દ્વારા તમે એકવારમાં પાંચ લોકોને જ મેસેજ ફોરવર્ડ કરી શકશો. ખરેખર આવુ મિસ ઇન્ફોર્મેશન અને ફેક ન્યૂઝને વાયરલ થવાથી રોકવા માટે કરવામાં આવી રહ્યું છે. કંપનીનુ માનવુ છે કે આ હાર્મફૂલ કૉન્ટેન્ટને રોકવાનો એક સારો રસ્તો છે. હાલ ફેસબુક તરફથી મેસેન્જર બીટા ટેસ્ટિંગમાં છે, ત્યારબાદ આને બધુ જાહેર કરવામાં આવશે. નવા અપડેટમાં તમે એક મેસેજને ફક્ત પાંચ લોકોને મોકલી શકશો. આનાથી વધુ ફોરવર્ડ કરવા પર લિમીટ રીચ્ડનુ નૉટિફિકેશન આવશે. આ વર્ષ માર્ચમાં ફેસબુક મેસેન્જરના આ ફિચરનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. હાલ આને કેટલાક યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget