શોધખોળ કરો

AC ચાલુ કર્યા બાદ પણ રૂમમાં ઠંડક નથી, આ ટિપ્સ અપનાવો, મિનિટોમાં જ રૂમ થઈ જશે ઠંડો  

આ દિવસોમાં સમગ્ર દેશમાં આકરી ગરમી પડી રહી છે. હાલમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ છે. ઘણી જગ્યાએ તો તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.

આ દિવસોમાં સમગ્ર દેશમાં આકરી ગરમી પડી રહી છે. હાલમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ છે. ઘણી જગ્યાએ તો તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં લોકો ગરમીથી બચવા માટે પોતાના ઘરોમાં એસી-કૂલર લગાવી રહ્યા છે. જેમના ઘરમાં પહેલાથી જ એસી છે તેઓ તેનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે જૂનું AC રૂમને ઠંડુ કરવામાં સક્ષમ નથી અથવા તેને ઠંડક આપવામાં કલાકો લાગી જાય છે. તમને જણાવી દઈએ કે AC ના ઠંડક ના થવા પાછળ ઘણા નાના કારણો છે, જેને તમે જાતે જ ઠીક કરી શકો છો. તમને જણાવી દઈએ કે જો તમારું AC ઠંડક ન આપી રહ્યું હોય તો શું સમસ્યા છે અને તેને કેવી રીતે ઠીક કરી શકો છો ?


આ કારણોસર AC રૂમને ઝડપથી ઠંડુ કરતું નથી

AC ફિલ્ટરમાં જમા થાય છે ગંદકીઃ જો તમારા AC ફિલ્ટરમાં ગંદકી જમા થઈ જાય છે, તો તેના કારણે ACની ઠંડક પણ ઓછી થઈ જાય છે. વાસ્તવમાં, AC ફિલ્ટરમાં જમા થયેલી ગંદકીને કારણે હવાનો પ્રવાહ ઓછો થાય છે, તેથી જો તમારા ACમાં ઠંડક ઓછી થઈ રહી હોય તો સૌથી પહેલા AC ફિલ્ટર ચેક કરો. જો તેમાં ધૂળ જામી હોય તો તેને તરત જ તેને સાફ કરી નાખો. સફાઈ કર્યા પછી એસી ચાલુ કરશો તો ઠંડી હવા આવવા લાગશે. તમારુ એસી નવા એસીની જેમ જ કામ કરશે. 

કન્ડેન્સર કોઇલની ગંદકી સાફ કરોઃ ACના બે ભાગ હોય છે, જેમાંથી એક ભાગ ઘરની અંદર લગાવવામાં આવે છે પરંતુ મોટો ભાગ જેને કન્ડેન્સર કોઇલ કહેવાય છે તે ઘરની બહાર લગાવવામાં આવે છે જેથી ઘરની ગરમ હવા બહાર આવે. આ ભાગ ઘરની બહાર હોવાથી તેના પર ઘણી બધી ધૂળ અને ગંદકી જામી જાય છે, જેના કારણે કન્ડેન્સર કોઇલ રૂમમાંથી ગરમ હવાને યોગ્ય રીતે બહાર ફેંકી શકતી નથી અને રૂમ ઝડપથી ઠંડો થતો નથી. આવી સ્થિતિમાં, તમારે કન્ડેન્સર કોઇલમાંથી ધૂળ પણ સાફ કરવી જોઈએ. પાણીના સ્પ્રેની મદદથી પલાળીને સાફ કરો.આમ કરવાથી તમારુ એસી ફરી એક વખત નવા એસીની જેમ જ કામ કરશે. 

AC મોટર તપાસોઃ જો ACનું ફિલ્ટર અને કન્ડેન્સર કોઇલ પણ સાફ હોય અને તેમાં ગંદકી જામી ન હોય. આ પછી પણ જો ઠંડી હવા ન આવતી હોય તો એક વખત ટેકનિશિયન દ્વારા એસી મોટરની તપાસ કરાવો.

રિમોટ બગડે છેઃ ઘણી વખત એવું બને છે કે બધુ બરાબર છે પણ એસી બરાબર કામ કરતું નથી. આવી સ્થિતિમાં, તમારે એક વાર તમારું રિમોટ પણ તપાસવું જોઈએ. ખરેખર, ઘણી વખત રિમોટ બટન યોગ્ય રીતે કામ કરતું નથી જેના કારણે તાપમાન બદલાતું નથી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
Embed widget