શોધખોળ કરો

આ વર્ષે નોકિયા ભારતમાં લૉન્ચ કરશે ચાર 5G ફોન, જાણો કયા છે મૉડલ ને શું છે ખાસિયત

રિપોર્ટ પ્રમાણે 2021ની પહેલી ત્રિમાસિકમાં 2 નોકિયા 5G ફોન લૉન્ચ કરવામાં આવશે, અને ત્યારબાદ કંપની 2021ના અંત સુધી બાકીના બે 5G સ્માર્ટફોન લૉન્ચ કરશે

નવી દિલ્હીઃ નોકિયાને મેનેજ કરનારી એચએમડી ગ્લૉબલ હજુ માત્રે એક જ 5G સ્માર્ટફોન નોકિયા 8.3 5G વેચી રહી છે. પરંતુ હવે તે 5G ડિપાર્ટમેન્ટમાં પોતાની પહોંચ વધારવા માટે પ્રયાસ કરી રહી છે. રિપોર્ટ છે કે વર્ષ 2021માં નોકિયા ભારતમાં પોતાના એક-બે નહીં પરંતુ ચાર અલગ અલગ મૉડલના 5G સ્માર્ટફોન લૉન્ચ કરવાનુ પ્લાનિંગ કરી રહી છે. NokiaPowerUserના રિપોર્ટમાં નોકિયાના ચાર નવા નોકિયા બ્રાન્ડેડ 5G સ્માર્ટફોનનો ખુલાસો થયો છે. રિપોર્ટ પ્રમાણે 2021ની પહેલી ત્રિમાસિકમાં 2 નોકિયા 5G ફોન લૉન્ચ કરવામાં આવશે, અને ત્યારબાદ કંપની 2021ના અંત સુધી બાકીના બે 5G સ્માર્ટફોન લૉન્ચ કરશે. આ વર્ષે નોકિયા ભારતમાં લૉન્ચ કરશે ચાર 5G ફોન, જાણો કયા છે મૉડલ ને શું છે ખાસિયત (પ્રતિકાત્મક તસવીર) નોકિયાના આ ચારેય સ્માર્ટફોનના નામ શું હશે તેનો ખુલાસો નથી થયો, પરંતુ નોકિયાપાવરયૂઝરના રિપોર્ટ પ્રમાણે આ ફોન Nokia 5.4, Nokia 7.3, Nokia 8.3 અને Nokia 9 PureView ના અપગ્રેડિડ વેરિએન્ટ હોઇ શકે છે. આવામાં 2021 માં HMDના આ 4 ફોનને Nokia 5.5 5G, Nokia 7.4 5G, Nokia 8.4 5G અને Nokia 9.x PureViewના નામથી લૉન્ચ કરી શકે છે. નોકિયાના ફોન્સ વિશે જાણકારી મળી છે કે Nokia 7.4 5G પહેલા લૉન્ચ થનારા 2 સ્માર્ટફોનમાં એક હોઇ શકે છે. આને કંપની 2021ની પહેલી ત્રિમાસિકમાં લૉન્ચ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન
મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
"એકલા રહેતા લોકો માટે વરદાન છે AI", એક્સપર્ટ બોલ્યા- એકલતાને કરી દેશે દૂર
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
Embed widget