શોધખોળ કરો

16 ડિસેમ્બરથી બદલાઈ જશે MNPનો નિયમ, જાણો કેટલો થશે તેનો ચાર્જ

ટ્રાઇના આ પગલાથી નવા ગ્રાહકોએ નંબર પોર્ટેબીલીટી લાગુ કરવા માટે નવા નિયમોની રાહ જોવી પડશે.

નવી દિલ્હીઃ જે લોકોને મોબાઈલ નંબર પોર્ટ કરાવવો છે તેના માટે હવે સારા સમાચાર આવ્યા છે. ટ્રાઈના નવા નિયમ અનુસાર હવે માત્ર બે દિવસમાં મોબાઈલ નંબર પોર્ટ થઈ જશે. ટ્રાઈનો આ નવો નિયમ આગામી 16 ડિસેમ્બરથી લાગુ થવા જઈ રહ્યો છે. આ તારીખથી મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના નિયમ બદલાઈ જશે. આ પહેલા આ નવો નિયમ 30 સપ્ટેમ્બરથી લાગુ થવાનો હતો. ટ્રાઇના આ પગલાથી નવા ગ્રાહકોએ નંબર પોર્ટેબીલીટી લાગુ કરવા માટે નવા નિયમોની રાહ જોવી પડશે. નવા નિયમ હેઠળ, મોબાઈલ નંબરના પોર્ટિંગની અવધિ ઘટાડીને બે દિવસ કરી દેવામાં આવી છે. બંદર પ્રણાલીને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે ટ્રાઇએ તમામ ટેલિકોમ કંપનીઓને ગ્રાહકની અરજીના 2 દિવસની અંદર ફરજિયાત રીતે નંબર પોર્ટ કરવા નિર્દેશ આપ્યો હતો. 16 ડિસેમ્બરથી બદલાઈ જશે MNPનો નિયમ, જાણો કેટલો થશે તેનો ચાર્જ અત્યારે આ પ્રક્રિયામાં 7 દિવસનો સમય લાગે છે. ટ્રાઇએ ગયા વર્ષે ડિસેમ્બરમાં સુધારેલા એમએનપી નિયમો જારી કર્યા હતા અને 30 સપ્ટેમ્બરથી ફરજિયાતપણે લાગુ કરવામાં આવનાર હતા, જે હવે 16મી ડિસેમ્નબરથી અમલમાં આવશે. અગાઉ, ટેલિકોમ કંપનીઓ અંતિમ મુદત વધારવા માટે 17 સપ્ટેમ્બર અને 23 સપ્ટેમ્બરના રોજ ટ્રાઇને મળી હતી. તેમણે કહ્યું કે નવી સુવિધાના પરીક્ષણ માટે તેમને વધુ સમયની જરૂર છે જેથી પછીથી ગ્રાહકોને અસુવિધા ન થાય. ટેલિકોમ ઓપરેટર્સને દર મોબાીલ નંપર પોર્ટેબિલીટી ટ્રાન્ઝેક્શન માટે અલગ અલગ એજન્સીઓને ચૂકવણી કરવી પડતી હતી. ટ્રાઈ દ્વારા નવા નિયમ અંતર્ગત હવે ફી માત્ર 5.74 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જેના કારણે ટેલિકોમ ઓપરેટર્સને દરેક ટ્રાન્ઝેક્શનમાં બચત થસે. આ પહેલા ટેલીકોમ ઓપરેટર્સ દરેક નવા ગ્રાહક માટે 19 રૂપિયા ચૂકવવા પડતા હતા. નવા નિયમ અનુસાર, પોર્ટિંગની અરજી કરી હોય અને કોઈ ખોટા કારણે તેને રદ્દ કરવામાં આવશે તો ટ્રાઈ મોબાઈલ ઓપરેટર પર 10,000 રૂપિયા સુધીનો દંડ લગાવી શકે છે. નવા નિયમ અંતર્ગત ટ્રાઈએ કોર્પોરેટ પોર્ટિંગને પણ સરળ બનાવ્યું છે. હવે સિંગર ઓથોરાઈઝેશન લેટરનો ઉપયોગ કરીને એક સાથે 100 મોબાઈલ નંબર પોર્ટ કરાવી શકાશે. પહેલા આ લિમિટ 50 મોબાઈલની હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI Alert: મોબાઇલ નંબર બદલતા જ કરો આ જરૂરી કામ, નહીંતર બંધ થઈ શકે છે બેંકિંગ સેવાઓ
UPI Alert: મોબાઇલ નંબર બદલતા જ કરો આ જરૂરી કામ, નહીંતર બંધ થઈ શકે છે બેંકિંગ સેવાઓ
મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન
મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
"એકલા રહેતા લોકો માટે વરદાન છે AI", એક્સપર્ટ બોલ્યા- એકલતાને કરી દેશે દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
Embed widget