શોધખોળ કરો

Twitterમાં Location Spotlight ફિચર, કયા લોકો માટે છે કામનુ ને કઇ રીતે કરશે કામ, જાણો

Twitterના આ Location Spotlight ફિચરને જૂનની શરૂાતમાં લાવવામાં આવ્યુ હતુ, આ પછી કેટલીય સિલેક્ટેડ જગ્યાઓમાં આને ટેસ્ટિંગ માટે લૉન્ચ કરવામા આવ્યુ હતુ.

Twitter Location Spotlight Feature: માઇક્રો બ્લૉગિંગ તથા સોશ્યલ મીડિયા સાઇટ ટ્વીટરે (Twitter) વધુ એક નવા ફિચરની જાહેરાત કરી દીધી છે. આ નવા ફિચરનું નામ Location Spotlight છે, જેને બિઝનેસ કરનારા લોકો માટે લૉન્ચ કરવામાં આવ્યુ છે. પ્રૉફેશનલ એકાઉન્ટ વાળા ટ્વીટર યૂઝર્સ આ ફિચરનો ઉપયોગ કરી શકશે, Location Spotlight ફિચરની મદદથી યૂઝર પોતાના બિઝનેસ સાથે જોડાયેલી જાણકારીઓને ગ્રાહકો માટે આસાનીથી ઉપલબ્ધ કરાવી શકશે. 

શું છે Twitterનું Location Spotlight ફિચર - 

Twitterના આ Location Spotlight ફિચરને જૂનની શરૂાતમાં લાવવામાં આવ્યુ હતુ, આ પછી કેટલીય સિલેક્ટેડ જગ્યાઓમાં આને ટેસ્ટિંગ માટે લૉન્ચ કરવામા આવ્યુ હતુ. હવે બિઝનેસ યૂઝર્સ માટે લૉન્ચ કરવામાં આવેલા આ ફિચરને ગ્લૉબલી લૉન્ચ કરી દેવામાં આવ્યુ છે.

આ ફિચરની મદદથી યૂઝર્સ પોતાના બિઝનેસનુ એડ્રેસ, કામના કલાકો, કૉન્ટેક્ટ ઇન્ફૉર્મેશન સહિતની તમામ જરૂરી વસ્તુઓ પોતાના એકાઉન્ટમાં એડ કરી શકશે, જેનાથી ગ્રાહકો આસાનીથી સંપર્ક કરી શકશે. ટ્વીટરના લૉકેશન સ્પૉટલાઇટ ફિચરને સૌથી પહેલા અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં રૉલઆઉટ કરી દેવામાં આવ્યુ હતુ, ટ્વીટરે હવે આ ફિચરનો વિસ્તાર કરતા આને ગ્લૉબલી લૉન્ચ કરી દીધુ છે. 

લૉકેશન માટે Google Mapsનો થશે ઉપયોગ - 

ટ્વીટરે 4 ઓગસ્ટે આ ફિચરને લૉન્ચ કરતા બતાવ્યુ હતુ કે, હવે લૉકેશન સ્પૉટલાઇટ ફિચર (Location Spotlight Feature) ને ગ્લૉબલી લૉન્ચ કરી દેવામા આવ્યુ છે. હવે કોઇપણ પ્રૉફેશનલ યૂઝર પોતાના ટ્વીટર એકાઉન્ટમાં લૉકેશન સ્પૉટલાઇટ ફિચરનો ઉપયોગ કરીને કસ્ટમર્સ સુધી પોતાની પહોંચ વધારી શકે છે. વળી, ટ્વીટરે આ વધુ એક વિશેષતા જોડતા આને ગૂગલ મેપની સાથે કનેક્ટ કરી દીધુ છે. જેનાથી ગ્રાહકોને સટીક લૉકેશન જોવામાં મદદ મળી શકે.

 

આ પણ વાંચો...... 

રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?

CWG 2022: આઠમા દિવસે ભારત પર મેડલનો વરસાદ, ભારતીય ખેલાડીઓએ ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા

India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા

Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ

Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત

Video: કેટલાક લોકોએ ટ્રેનના ડબ્બામાં આખલાને ચઢાવી દીધો, સીટ સાથે બાંધીને બોલ્યા- સાહિબગંજમાં ઉતારી દેજો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget