શોધખોળ કરો

ટ્વીટર લાવી રહ્યું છે એકદમ ખાસ ફિચર, હવે તમે નક્કી કરી શકશો કોન કરશે રિપ્લાય

આ ફિચર આવ્યા બાદ તમારા ટ્વીટને બીજા યૂઝર રિટ્વીટ અને લાઇક તો કરી શકશે, પણ જો તમે સેટિંગ્સમાં ફેરફાર કર્યો હશે તો તેઓ તમારા ટ્વીટ પર રિપ્લાય નહીં કરી શકે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિચરનો ફાયદો સૌથી વધુ ફાયદો સેલિબ્રિટીઓને થશે

નવી દિલ્હીઃ માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વીટર બહુ જલ્દી એક ખાસ ફિચર લૉન્ચ કરવાનુ છે, આ ફિચરથી યૂઝર નક્કી કરી શકશે કે કોન તમારા ટ્વીટનો રિપ્લાય કરી શકે છે. ટ્વીટરે કહ્યું કે હાલ આ ફિચર પર ટેસ્ટિંગ ચાલુ છે. આ ફિચર આવ્યા બાદ તમારા ટ્વીટને બીજા યૂઝર રિટ્વીટ અને લાઇક તો કરી શકશે, પણ જો તમે સેટિંગ્સમાં ફેરફાર કર્યો હશે તો તેઓ તમારા ટ્વીટ પર રિપ્લાય નહીં કરી શકે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિચરનો ફાયદો સૌથી વધુ ફાયદો સેલિબ્રિટીઓને થશે. ખરેખરમાં, ટ્વીટર પર અલગ અલગ ક્ષેત્રના સેલિબ્રિટીઓના ટ્વીટ કરતાં જ તમામ ટ્રૉલ એકાઉન્ટ તેમના ટ્વીટ પર રિપ્લાય કરવા લાગે છે, આ રિપ્લાયમાં ક્યારેક તેઓ ખરાબ અને અશ્લીલ કૉમેન્ટ પણ કરે છે. આ ફિચર હાલ ટેસ્ટિંગ મૉડમાં છે, અને બહુ જલ્દી અવેલેબલ થઇ જશે. ટ્વીટર લાવી રહ્યું છે એકદમ ખાસ ફિચર, હવે તમે નક્કી કરી શકશો કોન કરશે રિપ્લાય જાણો કઇ રીતે કામ કરે છે ફિચર..... - જ્યારે તમે ટ્વીટર પર ટ્વીટ કરવાની શરૂઆત કરો છો, તો તમને એક ઓપ્શન મળશે “Everyone can reply.” - જ્યારે તમે આના પર ક્લિક કરશો તો તમારી પાસે ત્રણ ઓપ્શન આવશે, પહેલુ “everyone", બીજુ “people you follow” અને ત્રીજુ “Only people you mention”. - તમે આ ત્રણ ઓપ્શનમાંથી તમારો વિકલ્પ પસંદ કરી શકો છો. અને જ્યારે બીજો ઓપ્શન સિલેક્ટ કરો છો, ટ્વીટર તેને હાઇલાઇટ કરી દેશે, જેનાથી યૂઝર્સ સમજી શકે કે તે ટ્વીટ પર રિપ્લાય કરી શકશે કે નહીં. જોકે જે લોકોને યૂઝરે પરવાનગી આપી છે, તેઓ ટ્વીટ પર પોતાનો રિપ્લાય કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
કલાકો સુધી ચલાવો છો Washing Machine! જાણી લો કેટલી વીજળી વપરાય છે અને કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
કલાકો સુધી ચલાવો છો Washing Machine! જાણી લો કેટલી વીજળી વપરાય છે અને કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Embed widget