શોધખોળ કરો
Advertisement
Vodafone-Ideaનુ થયુ રિબ્રાન્ડિંગ, હવે Vi બ્રાન્ડથી ઓળખાશે આ ટેલિકૉમ દિગ્ગજ
વોડાફોન-આઇડિયાના સીઇઓએ કહ્યું કે, આ એક મોટુ પગલુ છે, અને બન્ને કંપનીઓના કન્સૉલિડેશનની પ્રક્રિયાને પુરી કરવાની જાહેરાત છે. વૉડાફોન-આઇડિયાના સીઇઓ અનુસાર કંપનીનુ ટેરિફ પણ વધારવાની યોજના છે, અને આના દ્વારા કંપનીની રેવન્યૂ વધારવામાં આવશે
નવી દિલ્હીઃ દેશમાં ત્રણ વર્ષ પહેલા થયેલા ટેલિકૉમ સેક્ટરમાં મોટા મર્જર બાદ વોડાફોન અને આઇડિયાએ આજે રિબ્રાન્ડિંગની જાહેરાત કરી છે. કંપનીએ આજે મોટી જાહેરાત કરી છે કે હવે વોડાફોન-આઇડિયા Vi બ્રાન્ડ નેમથી ઓળખાશે. આજે કંપનીએ એ પણ કહ્યું કે, તે કર્જમુક્ત કંપનીની દિશામાં આગળ વધવાની યોજના પર કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટિશ કંપની વોડાફોન અને ભારતની આદિત્ય બિરલા ગૃપની પાસે વોડાફોન-આઇડિયાનો માલિકી હક્ક છે, અને ત્રણ વર્ષ પહેલા બન્ને કંપનીઓએ હાથ મિલાવીને એકબીજાનુ મર્જર કરી લીધુ હતુ, રિલાયન્સ જિઓની બાદ ટેલિકૉમ સેક્ટરમાં વધતી પ્રતિસ્પર્ધાના કારણે આ બન્નેએ હાથ મિલાવ્યો હતો.
વોડાફોન-આઇડિયાના સીઇઓએ કહ્યું કે, આ એક મોટુ પગલુ છે, અને બન્ને કંપનીઓના કન્સૉલિડેશનની પ્રક્રિયાને પુરી કરવાની જાહેરાત છે. વૉડાફોન-આઇડિયાના સીઇઓ અનુસાર કંપનીનુ ટેરિફ પણ વધારવાની યોજના છે, અને આના દ્વારા કંપનીની રેવન્યૂ વધારવામાં આવશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દુનિયા
દુનિયા
દેશ
Advertisement