શોધખોળ કરો

જો 1 વર્ષ સુધી ફોન Restart ન કરો તો શું થાય? સત્ય જાણીને આશ્ચર્યચકિત થઈ જશો

Smartphone Tips: આજના એડવાન્સ સ્માર્ટફોન પહેલાની સરખામણીમાં ઘણા વધારે શક્તિશાળી અને ભરોસાપાત્ર છે પરંતુ તેમને સતત અટક્યા વગર ચલાવવા માટે બનાવવામાં આવ્યા નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રીસ્ટાર્ટ કરવાથી ડિવાઇસની સુરક્ષા પણ મજબૂત બને છે.

Smartphone Tips:  સ્માર્ટફોન આજે આપણી રોજિંદી જિંદગીનો એક મહત્વનો ભાગ બની ચૂક્યો છે. આજે બેંકના કામથી લઈને ઓફિસના કામ સુધી, સોશિયલ મીડિયાથી લઈને ઓનલાઈન પેમેન્ટ સુધી, લગભગ દરેક જરૂરી કામ આજે સ્માર્ટફોન દ્વારા શક્ય બન્યા છે.

 

તેવામાં ઘણા લોકો પોતાના સ્માર્ટફોનને લાંબા સમય સુધી સ્વિચ ઓફ કે રીસ્ટાર્ટ (Restart) કરતા નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ફોનને આખા 1 વર્ષ સુધી રીસ્ટાર્ટ જ કરવામાં ન આવે તો શું થશે? ચાલો જાણીએ પૂરી વિગત.

આ પણ વાંચો... ChatGPTનું મોટું અપડેટ! હવે સમયસર મળશે દરેક બાબતનું એલર્ટ, જાણો કેવી રીતે કામ કરે છે આ નવું ફીચર

Smartphone ને રીસ્ટાર્ટ કરવો કેમ જરૂરી છે?

આજના એડવાન્સ સ્માર્ટફોન પહેલાની સરખામણીમાં ઘણા વધારે શક્તિશાળી અને ભરોસાપાત્ર છે પરંતુ તેમને સતત અટક્યા વગર ચલાવવા માટે બનાવવામાં આવ્યા નથી. સમયની સાથે કેટલાય એપ્સ બેકગ્રાઉન્ડમાં એક્ટિવ રહે છે, ઘણી બધી ફાઈલો જમા થતી રહે છે અને સોફ્ટવેરને લગતી કેટલીક સમસ્યાઓ સિસ્ટમમાં રહી જાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે સ્માર્ટફોનને રીસ્ટાર્ટ કરવાથી ડિવાઈસનું ઓપરેટિંગ સિસ્ટમ ફરીથી લોડ થાય છે, બેકગ્રાઉન્ડ પ્રોસેસ બંધ થઈ જાય છે અને આપોઆપ જ ઘણી બધી નાની-મોટી મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે. આનાથી થાય છે એવું કે તમારા ફોનનું પરફોર્મન્સ પહેલા કરતા વધુ સારું થઈ જાય છે.

1 વર્ષ સુધી ફોન રીસ્ટાર્ટ ન કર્યો તો શું થશે?

હવે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જો તમારો સ્માર્ટફોન આખું વર્ષ સતત ચાલુ રહે છે તો જરૂરી નથી કે તે અચાનક ખરાબ થઈ જાય. જો કે, સમયની સાથે કેટલીક સમસ્યાઓ સામે આવી શકે છે.

  • ફોન સ્લો થઈ જવો: લાંબા સમય સુધી રીસ્ટાર્ટ કર્યા વગર ફોન ચલાવવાથી સિસ્ટમ મેમરી (RAM) પર વધારે દબાણ આવી શકે છે. આના કારણે ફોન પહેલાની સરખામણીમાં સ્લો કામ કરવા લાગે છે. એપ્સ ખુલવામાં વધુ સમય લઈ શકે છે અને મલ્ટિટાસ્કિંગનો એક્સપિરિયન્સ પણ પ્રભાવિત થઈ શકે છે.
  • એપ્સ ક્રેશ થવાની સંભાવના: ઘણી એપ્સ લાંબા સમય સુધી સતત ચાલવાને કારણે અસ્થિર થઈ શકે છે. આનાથી એપ અચાનક બંધ થઈ જવી, હેંગ થવી કે યોગ્ય રીતે કામ ન કરવા જેવી પરેશાનીઓ વધી શકે છે.
  • બેટરી ઝડપથી ખતમ થવી: બેકગ્રાઉન્ડમાં સતત ચાલી રહેલી એક્ટિવિટી અને એપ્સ બેટરીનો વપરાશ વધારી શકે છે. આવા સમયે યુઝર્સને લાગી શકે છે કે બેટરી જૂની થઈ ગઈ છે, જ્યારે ઘણીવાર એક નોર્મલ રીસ્ટાર્ટ કરવાથી પણ આ સમસ્યા ઘણા અંશે ઓછી થઈ શકે છે.
  • નોટિફિકેશન અને સિસ્ટમ ગ્લિચ: ઘણીવાર યુઝર્સ ફરિયાદ કરતા હોય છે કે નોટિફિકેશન સમયસર નથી આવતા અથવા કેટલાક ફીચર્સ બરાબર કામ નથી કરતા. આવા નાના-મોટા સોફ્ટવેર ગ્લિચ (ખામીઓ) અવારનવાર રીસ્ટાર્ટ કરવાથી ઠીક થઈ જાય છે.

સુરક્ષાની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે રીસ્ટાર્ટ

સાયબર સુરક્ષા એક્સપર્ટ્સનું માનવું છે કે સ્માર્ટફોનને સમયસમય પર રીસ્ટાર્ટ કરવો સેફ્ટી માટે પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. કેટલાય પ્રકારના મેલવેર અને મેમરી બેઝ્ડ એટેક ફોનની રેમ (RAM) માં એક્ટિવ રહે છે. વળી, રીસ્ટાર્ટ કરવાથી આવા ઘણા ખતરાઓની એક્ટિવિટી અટકી જાય છે. જો કે, માત્ર રીસ્ટાર્ટ કરવું જ પૂરતું નથી. ફોનને સુરક્ષિત રાખવા માટે નિયમિત સોફ્ટવેર અપડેટ, મજબૂત પાસવર્ડ અને સુરક્ષિત ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની આદતો પણ ખૂબ જ જરૂરી છે.

Frequently Asked Questions

સ્માર્ટફોન રીસ્ટાર્ટ કરવાથી સુરક્ષાને શું ફાયદો થાય છે?

સાયબર સુરક્ષા એક્સપર્ટ્સ માને છે કે રીસ્ટાર્ટ કરવાથી મેલવેર અને મેમરી-બેઝ્ડ એટેક જેવા ઘણા ખતરાઓની એક્ટિવિટી અટકી જાય છે. તે ફોનની રેમ (RAM) માંથી સક્રિય જોખમો દૂર કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

iOS 27 Public Beta થઇ ગઇ રિલીઝ, તમારા આઇફોનમાં આ એકદમ આસાન રીતથી કરો ઇન્સ્ટૉલ
iOS 27 Public Beta થઇ ગઇ રિલીઝ, તમારા આઇફોનમાં આ એકદમ આસાન રીતથી કરો ઇન્સ્ટૉલ
આ મહિને લોન્ચ થવા જઈ રહ્યા છે 5 સ્માર્ટફોન, તેના ફીચર્સ જાણી તમે પણ ચોંકી જશો 
આ મહિને લોન્ચ થવા જઈ રહ્યા છે 5 સ્માર્ટફોન, તેના ફીચર્સ જાણી તમે પણ ચોંકી જશો 
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
Advertisement

વિડિઓઝ

Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Embed widget