શોધખોળ કરો

જો 1 વર્ષ સુધી ફોન Restart ન કરો તો શું થાય? સત્ય જાણીને આશ્ચર્યચકિત થઈ જશો

Smartphone Tips: આજના એડવાન્સ સ્માર્ટફોન પહેલાની સરખામણીમાં ઘણા વધારે શક્તિશાળી અને ભરોસાપાત્ર છે પરંતુ તેમને સતત અટક્યા વગર ચલાવવા માટે બનાવવામાં આવ્યા નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રીસ્ટાર્ટ કરવાથી ડિવાઇસની સુરક્ષા પણ મજબૂત બને છે.

Smartphone Tips:  સ્માર્ટફોન આજે આપણી રોજિંદી જિંદગીનો એક મહત્વનો ભાગ બની ચૂક્યો છે. આજે બેંકના કામથી લઈને ઓફિસના કામ સુધી, સોશિયલ મીડિયાથી લઈને ઓનલાઈન પેમેન્ટ સુધી, લગભગ દરેક જરૂરી કામ આજે સ્માર્ટફોન દ્વારા શક્ય બન્યા છે.

 

તેવામાં ઘણા લોકો પોતાના સ્માર્ટફોનને લાંબા સમય સુધી સ્વિચ ઓફ કે રીસ્ટાર્ટ (Restart) કરતા નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ફોનને આખા 1 વર્ષ સુધી રીસ્ટાર્ટ જ કરવામાં ન આવે તો શું થશે? ચાલો જાણીએ પૂરી વિગત.

આ પણ વાંચો... ChatGPTનું મોટું અપડેટ! હવે સમયસર મળશે દરેક બાબતનું એલર્ટ, જાણો કેવી રીતે કામ કરે છે આ નવું ફીચર

Smartphone ને રીસ્ટાર્ટ કરવો કેમ જરૂરી છે?

આજના એડવાન્સ સ્માર્ટફોન પહેલાની સરખામણીમાં ઘણા વધારે શક્તિશાળી અને ભરોસાપાત્ર છે પરંતુ તેમને સતત અટક્યા વગર ચલાવવા માટે બનાવવામાં આવ્યા નથી. સમયની સાથે કેટલાય એપ્સ બેકગ્રાઉન્ડમાં એક્ટિવ રહે છે, ઘણી બધી ફાઈલો જમા થતી રહે છે અને સોફ્ટવેરને લગતી કેટલીક સમસ્યાઓ સિસ્ટમમાં રહી જાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે સ્માર્ટફોનને રીસ્ટાર્ટ કરવાથી ડિવાઈસનું ઓપરેટિંગ સિસ્ટમ ફરીથી લોડ થાય છે, બેકગ્રાઉન્ડ પ્રોસેસ બંધ થઈ જાય છે અને આપોઆપ જ ઘણી બધી નાની-મોટી મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે. આનાથી થાય છે એવું કે તમારા ફોનનું પરફોર્મન્સ પહેલા કરતા વધુ સારું થઈ જાય છે.

1 વર્ષ સુધી ફોન રીસ્ટાર્ટ ન કર્યો તો શું થશે?

હવે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જો તમારો સ્માર્ટફોન આખું વર્ષ સતત ચાલુ રહે છે તો જરૂરી નથી કે તે અચાનક ખરાબ થઈ જાય. જો કે, સમયની સાથે કેટલીક સમસ્યાઓ સામે આવી શકે છે.

  • ફોન સ્લો થઈ જવો: લાંબા સમય સુધી રીસ્ટાર્ટ કર્યા વગર ફોન ચલાવવાથી સિસ્ટમ મેમરી (RAM) પર વધારે દબાણ આવી શકે છે. આના કારણે ફોન પહેલાની સરખામણીમાં સ્લો કામ કરવા લાગે છે. એપ્સ ખુલવામાં વધુ સમય લઈ શકે છે અને મલ્ટિટાસ્કિંગનો એક્સપિરિયન્સ પણ પ્રભાવિત થઈ શકે છે.
  • એપ્સ ક્રેશ થવાની સંભાવના: ઘણી એપ્સ લાંબા સમય સુધી સતત ચાલવાને કારણે અસ્થિર થઈ શકે છે. આનાથી એપ અચાનક બંધ થઈ જવી, હેંગ થવી કે યોગ્ય રીતે કામ ન કરવા જેવી પરેશાનીઓ વધી શકે છે.
  • બેટરી ઝડપથી ખતમ થવી: બેકગ્રાઉન્ડમાં સતત ચાલી રહેલી એક્ટિવિટી અને એપ્સ બેટરીનો વપરાશ વધારી શકે છે. આવા સમયે યુઝર્સને લાગી શકે છે કે બેટરી જૂની થઈ ગઈ છે, જ્યારે ઘણીવાર એક નોર્મલ રીસ્ટાર્ટ કરવાથી પણ આ સમસ્યા ઘણા અંશે ઓછી થઈ શકે છે.
  • નોટિફિકેશન અને સિસ્ટમ ગ્લિચ: ઘણીવાર યુઝર્સ ફરિયાદ કરતા હોય છે કે નોટિફિકેશન સમયસર નથી આવતા અથવા કેટલાક ફીચર્સ બરાબર કામ નથી કરતા. આવા નાના-મોટા સોફ્ટવેર ગ્લિચ (ખામીઓ) અવારનવાર રીસ્ટાર્ટ કરવાથી ઠીક થઈ જાય છે.

સુરક્ષાની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે રીસ્ટાર્ટ

સાયબર સુરક્ષા એક્સપર્ટ્સનું માનવું છે કે સ્માર્ટફોનને સમયસમય પર રીસ્ટાર્ટ કરવો સેફ્ટી માટે પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. કેટલાય પ્રકારના મેલવેર અને મેમરી બેઝ્ડ એટેક ફોનની રેમ (RAM) માં એક્ટિવ રહે છે. વળી, રીસ્ટાર્ટ કરવાથી આવા ઘણા ખતરાઓની એક્ટિવિટી અટકી જાય છે. જો કે, માત્ર રીસ્ટાર્ટ કરવું જ પૂરતું નથી. ફોનને સુરક્ષિત રાખવા માટે નિયમિત સોફ્ટવેર અપડેટ, મજબૂત પાસવર્ડ અને સુરક્ષિત ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની આદતો પણ ખૂબ જ જરૂરી છે.

Frequently Asked Questions

સ્માર્ટફોન રીસ્ટાર્ટ કરવાથી સુરક્ષાને શું ફાયદો થાય છે?

સાયબર સુરક્ષા એક્સપર્ટ્સ માને છે કે રીસ્ટાર્ટ કરવાથી મેલવેર અને મેમરી-બેઝ્ડ એટેક જેવા ઘણા ખતરાઓની એક્ટિવિટી અટકી જાય છે. તે ફોનની રેમ (RAM) માંથી સક્રિય જોખમો દૂર કરે છે.

Advertisement

ટોપ સ્ટોરી

4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાકાંડમાં પાઘડીનો વળ છેડે
Hun To Bolish : હું તો બોલીશ : નેપાળનો શિક્ષક પાસ, આપણા શિક્ષક નાપાસ
Hun To Bolish : હું તો બોલીશ : પાક મૂરઝાયો, ખેડૂત રડ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ
મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ
હવામાન વિભાગની નવી આગાહી: દેશના આ મોટા રાજ્યોમાં 2 થી 8 સપ્ટેમ્બર ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: દેશના આ મોટા રાજ્યોમાં 2 થી 8 સપ્ટેમ્બર ભારે વરસાદનું એલર્ટ
જન્માષ્ટમી 2026: ઉપવાસ રાત્રે તોડવો કે સવારે? જાણો પારણનો સાચો સમય અને નિયમો
જન્માષ્ટમી 2026: ઉપવાસ રાત્રે તોડવો કે સવારે? જાણો પારણનો સાચો સમય અને નિયમો
US Iran War: 'હૉર્મુઝ પર અમારો કબજો', ઇરાન પર અમેરિકન હુમલા વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો
US Iran War: 'હૉર્મુઝ પર અમારો કબજો', ઇરાન પર અમેરિકન હુમલા વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો
Gujarat Weather News: ખેડૂતો માટે માઠા સમાચાર, સપ્ટેમ્બરમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Weather News: ખેડૂતો માટે માઠા સમાચાર, સપ્ટેમ્બરમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?
ધોળકા તાલુકાના પાંચ ગામોનું દૂષિત પાણી સામે 11 દિવસથી આંદોલન, ઉકેલ નહીં આવે તો ઘેરાવની ચીમકી
ધોળકા તાલુકાના પાંચ ગામોનું દૂષિત પાણી સામે 11 દિવસથી આંદોલન, ઉકેલ નહીં આવે તો ઘેરાવની ચીમકી
Embed widget