શોધખોળ કરો

WhatsAppમા આવ્યું એક નવું ફિચર, ફેક ન્યૂઝ રોકવામાં કરશે મદદ

આ ફિચરની મદદથી યુઝર્સ એ જાણી શકશે કે મેસેજ ફોરવર્ડ થવાની ફ્રિકન્વસી શું છે. પાંચથી વધુ વખત કરવામાં આવેલા ફોરવર્ડ મેસેજ પર આ લેબલ દેખાશે.

  નવી દિલ્હીઃ મેસેજિંગ એપ WhatsApp એક નવુ ફિચર જાહેર કરી રહ્યું છે. ભારતીય યુઝર્સને આ ફિચર મળવાનું શરૂ થઇ ગયું છે. આ અગાઉ આ ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતું.વાસ્તવમાં WhatsAppનું આ ફિચર ફેક ન્યૂઝ અને અફવાઓ પર લગામ લગાવવા માટે બનાવવામાં આવ્યું છે.WhatsAppનુ આ નવું ફિચર Frequently Forwarded મેસેજ માટે છે. આ ફિચર એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ માટે આપવામાં આવ્યું છે. આ ફિચરની મદદથી યુઝર્સ એ જાણી શકશે કે મેસેજ ફોરવર્ડ થવાની ફ્રિકન્વસી શું છે. પાંચથી વધુ વખત કરવામાં આવેલા ફોરવર્ડ મેસેજ પર આ લેબલ દેખાશે. લેટેસ્ટ વર્ઝન વોટ્સએપમાં આ ફિચર અપાઇ ચૂક્યું છે. WhatsApp એ ઘણા સમય અગાઉથી જ ફોરવર્ડ કરેલા મેસેજ પર એક લેબલની શરૂઆત કરી હતી. જેમાં એક સિંગલ એરો દેખાય છે જેનો અર્થ થાય છે કે આ મેસેજ ફોરવર્ડ છે. હવે એક નવા લેબલની શરૂઆત થઇ છે જે ડબલ એરોવાલું લેબલ છે. WhatsAppએ કહ્યું કે, વોટ્સએપ પર પ્રાઇવેસી અને Intimacyને મેઇન્ટેન કરવા માટે કંપની ફોરવર્ડ મેસેજને લિમિટ કરે છે. મેસેજ ફોરવર્ડ ફક્ત પાંચ લોકોને એકસાથે મોકલી શકાય છે. જો એક મેસેજને એક યુઝર પાંચ વખતથી વધુ ફોરવર્ડ કરે છે તો ત્યાં Double Arrow નું લેબલ બનશે. વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે, તાજેતરમાં જ અમે અમારા ફોરવર્ડ મેસેજ લેબલમાં એક અપડેટ જાહેર કર્યું છે જે લોકોને એ ઓળખવામાં મદદ મળશે કે રીસિવ કરેલો મેસેજ કેટલી વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે. યુઝર તેને ફોરવર્ડ કરશે તો તેને એક નોટિસ પણ અપાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget