શોધખોળ કરો

Google નું મોટું અપડેટ રિલીઝ, હવે સર્ચ રિઝલ્ટમાં પર્સનલ ડિટેલ્સને આસાનીથી હટાવી શકાશે, જાણો

Google Big Updates News: જો તમને લાગે કે તમારી માહિતી સર્ચિ રિઝલ્ટમાં દેખાવી જોઈએ નહીં, તો તમે આ સરળતાથી કરી શકો છો

Google Big Updates News: ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લગભગ બધા લોકો ગૂગલ સર્ચનો આશરો લે છે. જો લોકોને કંઈપણ જાણવું હોય તો તેઓ ગૂગલ પર સર્ચ કરે છે. ઘણી વખત લોકોની અંગત માહિતી પણ શોધ પરિણામોમાં હાજર હોય છે. હવે ગૂગલે સર્ચ પરિણામોમાંથી વ્યક્તિગત માહિતી દૂર કરવાનું સરળ બનાવ્યું છે. જો તમને લાગે કે તમારી માહિતી સર્ચિ રિઝલ્ટમાં દેખાવી જોઈએ નહીં, તો તમે આ સરળતાથી કરી શકો છો. આ ઉપરાંત, જો કોઈ ખોટી કે જૂની માહિતી તમારા માર્ગે આવી રહી છે, તો તેને અપડેટ પણ કરી શકાય છે. આવો, આ કામ કેવી રીતે કરવું તે જણાવીએ.

આ રીતે હટાવો તમારી પર્સનલ ડિટેલ્સ - 
ગૂગલે એક નવું ઇન્ટરફેસ લોન્ચ કર્યું છે. તે યૂઝર્સને તેમની માહિતી કાઢી નાખવા અથવા અપડેટ કરવાની મંજૂરી આપે છે. હવે સર્ચ રિઝલ્ટની સામે ત્રણ બિંદુઓ પર ક્લિક કરવાથી, એક નવું ઇન્ટરફેસ દેખાશે. આમાં, માહિતી કાઢી નાખવાની વિનંતી કરી શકાય છે. ઇન્ટરફેસમાં ત્રણ વિકલ્પો હશે. આમાં "ઇટ શૉઝ માય પર્સનલ ઇન્ફો", "આઇ હેવ એ લીગલ રિમૂવલ રિક્વેસ્ટ" અને "ઇટ્સ આઉટડેટેડ એન્ડ આઇ વૉન્ટ ટૂ રિક્વેસ્ટ એ રિફ્રેશ" નો સમાવેશ થાય છે.

કયા ઓપ્શનમાં શું હશે ? 
પહેલા વિકલ્પમાં યૂઝર્સને તેમનો ફોન નંબર, ઇમેઇલ સરનામું, ઘરનું સરનામું, ક્રેડિટ કાર્ડ નંબર, લૉગિન આઇડી વગેરે કાઢી શકે છે. ગૂગલ યૂઝર્સની રિક્વેસ્ટ રિવ્યૂ કરશે અને જો બધું બરાબર જણાશે, તો વ્યક્તિગત માહિતી દૂર કરવામાં આવશે. બીજો વિકલ્પ યૂઝર્સને ગૂગલની પ્રૉડક્ટ પોલીસીનું ઉલ્લંઘન કરતી કન્ટેન્ટ દૂર કરવાની મંજૂરી આપે છે, જ્યારે ત્રીજો વિકલ્પ યૂઝર્સને ઇન્ટરનેટ પર પોતાના વિશેની માહિતી અપડેટ કરવાની મંજૂરી આપે છે. ગૂગલ પહેલા બધી રિક્વેસ્ટને રિવ્યૂ કરશે અને તેના આધારે નિર્ણય લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગૂગલમાં "રિઝલ્ટ્સ અબાઉટ યુ" ફિચર પણ છે. તે વ્યક્તિગત માહિતી માટે સર્ચ રિલ્ઝલ્ટને સ્કેન કરે છે અને તેને દૂર કરવા માટે સાધનો પણ પૂરા પાડે છે.

આ પણ વાંચો

AI આસિસ્ટન્ટે ડેવલપ કરી લીધો છે 'સિક્રેટ કૉડ' ? વાયરલ વીડિયોમાં બે AI એજન્ટોની વાતચીતે દુનિયાને ચોંકાવ્યા, અનેક તર્ક-વિતર્ક

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget