શોધખોળ કરો

Apple iPhones : તો ભારતમાં 30 થી 50,000 રૂપિયા સસ્તા થઈ જશે iPhone

માહિતી અનુસાર ટૉટા કર્ણાટકમાં આઇફોનનો જે મેન્યુફૈકચરિંગ પ્લાન્ટ છે જેની ખરીદી વિશે વિચારી રહી છે તેની કિંમત લગભગ 500 કરોડ રૂપિયા સુધી આંવામાં આવી છે.

iPhone Might Gets Cheaper: ટાટા ભારતનું એક મોટુ ગ્રૂપ છે અને હવે કંપની કર્ણાટકમાં સ્થિત આઈફોન મેનફૈકચરિંગ ફેસિલિટિ ખરીદવાને લઈને ભારતમાં ઉપલબ્ધ ત્રણ એપલ આઇફોન નિર્માતાઓમાંથી એક સાથે વાતચીત ચાલી રહી છે. જો બધું સમુંસુતરૂ રહ્યું તો ટાટા ટુંક સમયમાં જ ભારતમાં એપ્પલ આઈફોન બનાવવાની શરુઆત કરશે. જેનો સૌથી મોટો લાભ એ થશે કે આઈફોનની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. ભારતીયોને હવે આઇફોન પર લાખો રૂપિયા ખર્ચ કરવાની જરૂર નહીં રહે.

કેટલી છે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની કિંમ?

માહિતી અનુસાર ટૉટા કર્ણાટકમાં આઇફોનનો જે મેન્યુફૈકચરિંગ પ્લાન્ટ છે જેની ખરીદી વિશે વિચારી રહી છે તેની કિંમત લગભગ 500 કરોડ રૂપિયા સુધી આંવામાં આવી છે. આ કોઈ નાનો સોદો નથી પણ મોટી ડીલ છે કારણ કે ત્યાર બાદ કંપની ભારતમાં આઈફોન મોડલ્સનું પ્રોડક્શન શરૂ કરી દેશે.

ફોક્સકોન અને પેગાટ્રોન સાથે વિસ્ટ્રોન ભારતમાં ત્રણ આઇફોન નિર્માતાઓમાંનો એક છે. ટાટા મોટર્સ આ જ ફેસિલિટીની ખરીદી માટે વાતચીત ચલાવી રહી છે. માહિતી અનુસાર વિસ્ટ્રોનની આ ફેસિલિટી કર્ણાટકમાં આવેલી છે જેમાં iPhone SE, iPhone 12 અને iPhone 13નું પ્રોડક્શન કરવામાં આવે છે અને જો બધું બરાબર છે તો ટાટા તેનું નિર્માણ કરવાનું શરૂ કરી દેશે.

આઇફોન ની કિંમત માં આવશે ભારે ઘટાડો

ઉલ્લેખનીય છે કે, જો ટાટા વાતચીતમાં સફળ રહી તો આઈફોનના iPhone SE, iPhone 12 અને iPhone 13 મોડેલની કિંમતમાં 30,000 થી 50,000 રૂપિયાની છૂટ મળશે. જોકે આ મોડલ્સ પર કુલ કેટલું ડિસ્કાઉંટ મળશે એ વિશે કોઈ ચોક્કસ  માહિતી નથી. પરંતુ હાલ તો માનવામાં આવે છે કે જો ડીલ સફળ રહી છે તો આઇફોનના મોંઘા મોડેલ્સ માટે ગ્રાહકોને ખુબ જ ઓછી રકમ ખર્ચ કરવી પડશે. 

 

શું આપના ઘરે ક્ષારયુક્ત પાણી આવે છે? નુકસાનથી બચવા કરો આ ઉપાય

વાળગ્રોથ ઘટવાનું અને  ખરવાનું પણ એક મુખ્ય કારણ ક્ષારયુક્ત પાણી  છે. જો  આપ પણ ક્ષારયુક્ત પાણીના કારણે પરેશાન હો અને ક્ષારયુક્ત પાણીના કારણે વાળ ખરતા હોય તો આ ટિપ્સ પહેલા સમજી લો.

પાણીમાં રહેલો ક્ષાર ન માત્ર હેર પરંતુ સ્કિનનો પણ દુશ્મન છે. ક્ષારના કારણે વાળ બરછટ થઇ જાય છે, વધુ તૂટે છે અને વધુ ખરતા હોવાથી ગ્રોથ પણ ઘટતો જાય છે.

ટોપ સ્ટોરી

Jio ની મેગા એનિવર્સરી ઓફર: ₹3,599 ના પ્લાનમાં આખા વર્ષ માટે મળશે બમ્પર લાભ
Jio ની મેગા એનિવર્સરી ઓફર: ₹3,599 ના પ્લાનમાં આખા વર્ષ માટે મળશે બમ્પર લાભ
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી

વિડિઓઝ

Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
Embed widget