શોધખોળ કરો

વર્ષો અગાઉ બંધ થઇ ચૂકેલા મોબાઇલ નંબરને ફરીથી મેળવી શકો તમે? જાણો જવાબ

Mobile Number Rules: હાલમાં લગભગ દરેક વ્યક્તિ ફોનનો ઉપયોગ કરે છે અને દરેક પાસે પોતાનો મોબાઈલ નંબર છે. ઘણી ટેલિકોમ કંપનીઓ ભારતમાં મોબાઈલ નંબર ઉપલબ્ધ કરાવે છે.

Mobile Number Rules: આજના સમયમાં કોઈને કોની સાથે વાત કરવાની હોય તો એકબીજાને તરત જ ફોન કરીને વાત કરી લેતા હોય છે. હાલમાં લગભગ દરેક વ્યક્તિ ફોનનો ઉપયોગ કરે છે અને દરેક પાસે પોતાનો મોબાઈલ નંબર છે. ઘણી ટેલિકોમ કંપનીઓ ભારતમાં મોબાઈલ નંબર ઉપલબ્ધ કરાવે છે.

મોબાઇલ નંબરનો ઉપયોગ કરવા માટે તેમાં રિચાર્જ કરવાની જરૂર છે. પરંતુ જો તમે તમારા મોબાઈલ નંબરનો લાંબા સમય સુધી ઉપયોગ કરતા નથી તો તે બંધ થઇ જાય છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે શું વર્ષો પહેલા બંધ થઇ ચૂકેલો મોબાઈલ નંબર ફરી પાછો મળી શકશે. ચાલો જાણીએ જવાબ.

3 મહિના પછી નંબર અન્ય કોઈને ફાળવવામાં આવે છે

જો તમારો મોબાઈલ નંબર સતત 3 મહિનાથી વધુ સમય સુધી બંધ રહે છે. પછી તમે તમારો નંબર ગુમાવી શકો છો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈના નિયમો અનુસાર, જો કોઈ નંબર સતત ત્રણ મહિનાથી વધુ સમય સુધી બંધ રહે છે. તો પછી તમારો નંબર અન્ય કોઈને ફાળવવામાં આવે છે.

એટલે કે, જો તમારો નંબર બંધ થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો હોય. તો સમજી લો કે તમે તમારો નંબર પાછો મેળવી શકતો નહીં. કારણ કે ત્યાં સુધીમાં તે બીજા કોઈને ફાળવી દેવામાં આવ્યો હશે. તેનો અર્થ એ કે કોઈ અન્ય વ્યક્તિ તે નંબરનો ઉપયોગ કરી રહ્યો હશો.

સમયાંતરે ઉપયોગ કરતા રહો

જો તમે ઈચ્છો છો કે તમારો નંબર તમારી પાસે રહે. તેથી તમારે ધ્યાન રાખવું પડશે કે તે લાંબા સમય સુધી બંધ રહે નહીં.  પછી ભલેને તમે તેને રિચાર્જ કરો કે નહીં. પરંતુ દર થોડા અઠવાડિયે તેના પર ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલ્સ ચાલુ રાખવા જોઈએ. TRAI દ્વારા નોન-એક્ટિવ નંબરો પણ બંધ કરવામાં આવ્યા છે. પછી તેને ફરીથી રિસાયકલ કરીને લોકોના ઉપયોગ માટે બજારમાં લાવવામાં આવે છે.

બંધ નંબર કેવી રીતે એક્ટિવ કરશો?

જો મોબાઈલ નંબરનો સતત 90 દિવસ સુધી ઉપયોગ ન થાય તો તેને ડીએક્ટિવેટ કરી દેવામાં આવે છે. તે પછી પણ કેટલીક ટેલિકોમ કંપનીઓ તમને 7 દિવસનો ગ્રેસ પિરિયડ આપે છે જ્યારે કેટલીક કંપનીઓ તમને 15 દિવસનો ગ્રેસ પિરિયડ આપે છે. તેનો અર્થ એ કે તે સમય દરમિયાન તમે દસ્તાવેજો સબમિટ કરી શકો છો અને તેને ફરીથી શરૂ કરી શકો છો. આ માટે તમારે તમારું આધાર કાર્ડ સબમિટ કરવું પડશે અને તમારી ટેલિકોમ કંપનીમાં જઈને તમારી ફિંગરપ્રિન્ટ સ્કેન કરાવવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fridge Keeping Tips: દિવાલથી ઓછામાં ઓછું કેટલા અંતરે રાખવું જોઈએ ફ્રિજ? નહીં તો થઈ શકે છે દૂર્ઘટના
Fridge Keeping Tips: દિવાલથી ઓછામાં ઓછું કેટલા અંતરે રાખવું જોઈએ ફ્રિજ? નહીં તો થઈ શકે છે દૂર્ઘટના
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ટીવીને દિવાલ પર લગાવવું જોઈએ કે ટેબલ પર મૂકવું જોઈએ? જાણો Smart TV માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ?
ટીવીને દિવાલ પર લગાવવું જોઈએ કે ટેબલ પર મૂકવું જોઈએ? જાણો Smart TV માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ?
પ્રાઈવસીના મામલે આઈફોનને ટક્કર આપી રહ્યા છે Android ફોન, આ 4 ફીચર્સ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ પાસે જ છે
પ્રાઈવસીના મામલે આઈફોનને ટક્કર આપી રહ્યા છે Android ફોન, આ 4 ફીચર્સ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ પાસે જ છે

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
Embed widget