શોધખોળ કરો

1લી જાન્યુઆરીથી બદલાઈ રહ્યા છે નિયમ, હવે લેન્ડલાઈનથી મોબાઈલ પર કોલ કરતા પહેલાં.....

20 નવેમ્બરના રોજ ટેલિકોમ વિભાગે એક સર્ક્યુલર દ્વારા કહ્યું કે, લેન્ડલાઈનથી મોબાઈલ નંબર પર ડાયલ કરવાની રીતમાં ફેરફારની ટ્રાઇની ભલામણ સ્વીકારી લેવામાં આવી છે.

1લી જાન્યુઆરીથી દેશમાં કોઈપણ લેન્ડલાઈન ફોનતી મોબાઇલ નંબર પર કોલિંગ કરવાની રીત બદલાઈ જશે. ટેલિકોમ વિભાગે ભારતીય ટેલિકોમ નિયામક પ્રાધિકરણ (TRAI)ના એક પ્રસ્તાને મંજૂરી આપી દીધી છે. ટ્રાઈએએ આ પ્રકારના કોલ માટે 29 મે 2020ના રોજ નંબર પહેલા ઝીરો લગાવવાની ભલામણ કરી હતી. તેનાથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને વધારે નંબર બનાવવાની સુવિધા મળી શકશે. લગાવવો પડશે ઝીરો 20 નવેમ્બરના રોજ ટેલિકોમ વિભાગે એક સર્ક્યુલર દ્વારા કહ્યું કે, લેન્ડલાઈનથી મોબાઈલ નંબર પર ડાયલ કરવાની રીતમાં ફેરફારની ટ્રાઇની ભલામણ સ્વીકારી લેવામાં આવી છે. આ સર્ક્યુલર અનુસાર નિયમ લાગુ કર્યા બાદ લેન્ડલાઈનથી મોબાઈલ નંબર પર કોલ કરતાં પહેલા નંબરની આગળ ઝીરો ડાયલ કરવાનો રહેશે. ટેલિકોમ વિભાગે કહ્યું કે, ટેલિકોમ કંપનીઓને લેન્ડલાઈનના તમામ ગ્રાહકોને ઝીરો ડાયલ કરવાની સુવિધા આપવી પડશે. આ સર્વિસ હાલમાં પોતાના ક્ષેત્રથી બહાર કોલ કરવા માટે ઉપલબ્ધ છે. વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે, ફિક્સ્ડ લાઇન સ્વિચમાં ઉપયુક્ત જાહેરાત કરવામાં આવે જેથી ફિક્સ્ડ લાઇન સબ્સક્રાઈબર્સને તમામ ફિક્સ્ડથી મોબાઈલ કોલ માટે આગળ 0 ડાયલ કરવાની જરૂરત વિશે જણાવી શકાય. ટેલિકોમ કંપનીઓને મળશે મદદ નંબર ડાયલ કરવાની આ રીતમાં આવી રહેલ બદલાવથી ટેલિકોમ કંપનીઓએ મોબાઈલ સર્વિસ માટે 254.4 કરોડ વધારાના નંબર બનાવવાની સુવિધા મળી જશે. આ આવનારા સમયની જરૂરતને પૂરી કરવામાં મદદ કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget