શોધખોળ કરો

Redmi Note 11 Pro સીરીઝના બે ધાંસૂ ફોન લૉન્ચ, 108MP કેમેરા અને 67W ફાસ્ટ ચાર્જિંગ જેવા ફિચર્સ...........

રેડમી નૉટ 11 પ્રૉ રેડમી નૉટ 11 પ્રૉ પ્લસમાં 6.67-ઇંચની ડિસ્પ્લે આપવામા આવી છે. જે 120Hz રિફ્રેશ રેટ અને ફૂલ HD+ રિઝૉલ્યૂશનને સપોર્ટ કરે છે.

Redmi - શ્યાઓમીની પાર્ટનર બ્રાન્ડ રેડમીએ ભારતમાં Redmi Note 11 Pro સીરીઝ લૉન્ચ કરી છે. સીરીઝ અંતર્ગત બે નવા સ્માર્ટફોન Redmi Note 11 Pro અને Redmi Note 11 Pro Plus લૉન્ચ કર્યા છે. જ્યાં પહેલા વાળો ફોન 4જી સ્માર્ટફોન છે. વળી બીજો ફોન 5જી ને સપોર્ટ કરે છે. ભારતમાં Redmi Note 11 Pro સીરીઝની કિંમત 17,999 રૂપિયાથી શરૂ થાય છે. આ સ્માર્ટફોન્સની ટક્કર Poco X3 Pro, Samsung Galaxy A22, Oppo F19s અને Realme 8s 5G જેવા ફોન્સની સાથે થશે. 

ડિસ્પ્લે અને રેમ - 
રેડમી નૉટ 11 પ્રૉ રેડમી નૉટ 11 પ્રૉ પ્લસમાં 6.67-ઇંચની ડિસ્પ્લે આપવામા આવી છે. જે 120Hz રિફ્રેશ રેટ અને ફૂલ HD+ રિઝૉલ્યૂશનને સપોર્ટ કરે છે. આમાં પ્રૉટેક્શન માટે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 લાગેલો છે. રેડમી નૉટ 11 પ્રૉમાં MediaTek Helio G96 પ્રૉસેસરની સાથે 8GB સુધી રેમ અને 128GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે, જ્યારે રેડમી નૉટ 11 પ્રૉ પ્લસમાં સ્નેપડ્રેગન 695 પ્રૉસેસર સાથે 8GB રેમ અને 256GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. બન્ને ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત MIUI 13 વર્ઝન મળે છે. 

કેમેરા અને બેટરી - 
કંપની દ્વારા Redmi Note 11 Pro સીરીઝમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેન્સર આપવામા આવ્યુ છે.  રેડમી નૉટ 11 પ્રૉમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ સેન્સર, 2 મેગાપિક્સલ મેક્રો સેન્સર અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. વળી રેડમી નૉટ 11 પ્રૉ પ્લસમાં ત્રિપલ કેમેરા મૉડ્યૂલ છે. જેમાં 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર નથી. બન્ને ફોન્સમાં 5000mAhની બેટરી છે, જે 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સારી વાત છે કે કંપની ચાર્જરને બૉક્સમાં જ આપી રહી છે. 

કિંમત - 
રેડમી નૉટ 11 પ્રૉની કિંમત 17,999 રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમત 6GB + 128GB વેરિએન્ટની જ છે. ફોનના 8GB + 128GB વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા (ઇન્ટ્રૉડક્ટરી) રાખવામાં આવી છે. આની જેમ રેડમી નૉટ 11 પ્રૉ પ્લસના 6GB + 128GB વેરિએન્ટની કિંમત 20,999 રૂપિયા, 8GB + 128GB વેરિએન્ટની કિંમત 22,999 રૂપિયા અને 8GB + 256GB વેરિએન્ટની કિંમત 24,999 રૂપિયા છે. રેડમી નૉટ 11 પ્રૉની પહેલી સેલ 23 માર્ચથી અમેઝૉન અને કંપનીની અધિકારિક વેબસાઇટ પર શરૂ થશે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fridge Keeping Tips: દિવાલથી ઓછામાં ઓછું કેટલા અંતરે રાખવું જોઈએ ફ્રિજ? નહીં તો થઈ શકે છે દૂર્ઘટના
Fridge Keeping Tips: દિવાલથી ઓછામાં ઓછું કેટલા અંતરે રાખવું જોઈએ ફ્રિજ? નહીં તો થઈ શકે છે દૂર્ઘટના
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ટીવીને દિવાલ પર લગાવવું જોઈએ કે ટેબલ પર મૂકવું જોઈએ? જાણો Smart TV માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ?
ટીવીને દિવાલ પર લગાવવું જોઈએ કે ટેબલ પર મૂકવું જોઈએ? જાણો Smart TV માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ?
પ્રાઈવસીના મામલે આઈફોનને ટક્કર આપી રહ્યા છે Android ફોન, આ 4 ફીચર્સ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ પાસે જ છે
પ્રાઈવસીના મામલે આઈફોનને ટક્કર આપી રહ્યા છે Android ફોન, આ 4 ફીચર્સ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ પાસે જ છે

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
Embed widget