શોધખોળ કરો

મોબાઇલમાંથી જલ્દીથી હટાવો આ apps, તમારા ફોનને કરી શકે છે નુકશાન

ખાસ કરીને મોબાઇલમાં કામની ના હોય એવી તમામ એપ્સને તાત્કાલિક ધોરણે ડિલીટ કરી દેવી જોઇએ. આવી એપ્સ મોબાઇલમાં વધારે જગ્યા રોકે છે, અને ફોનને વારંવાર હેન્ગ પણ કરી શકે છે. આ કારણે આપણા ફોનની લાઇફ પણ ઓછી થઇ જાય છે

નવી દિલ્હીઃ આજકાલ આપણે આપણુ બધુ કામ હવે સ્માર્ટફોનથી કરી રહ્યાં છે, અને મોટાભાગના કામો કરવા માટે આપણે કેટલીક એપ્સનો ઉપયોગ કરીએ છીએ. આપણે આપણા મોબાઇલમાં ઘણીબધી એપ્સ ડાઉનલૉડ કરીએ છીએ. પરંતુ કેટલીય એપ્સ એવી હોય છે જે મોબાઇલ અને યૂઝર્સ બન્ને માટે ખતરો ઉભો કરે છે. આવી એપ્સને તરતજ ફોનમાંથી ડિલીટ કરી દેવી જોઇએ. ખાસ કરીને મોબાઇલમાં કામની ના હોય એવી તમામ એપ્સને તાત્કાલિક ધોરણે ડિલીટ કરી દેવી જોઇએ. આવી એપ્સ મોબાઇલમાં વધારે જગ્યા રોકે છે, અને ફોનને વારંવાર હેન્ગ પણ કરી શકે છે. આ કારણે આપણા ફોનની લાઇફ પણ ઓછી થઇ જાય છે. જો આવી કોઇ એપ્સ હોય તો તેને તરતજ મોબાઇલમાંથી રિમૂવ કરી દેવી જોઇએ. 1 સૌથી પહેલા તમે તમારા ફોનમાંથી Game app અને ઓછી કામની એપ્સને હટાવી દો. 2 ફોનમાં ફક્ત તે જ appsને રાખો જેની તમારે જરૂર પડતી હોય. google play, google setting, android system, જેવી કામની એપ્સને ડિલીટ ના કરો. આનાથી તમારો ફોન બિલકુલ બંધ થઇ જશે. phoneને root કરી લો અને હવે ફોનમાં superuser appને download કરી લો. 3- હવે આ એપને ઓપન કરો, આમાં તમને ઉપર સેન્ટરમાં deleteનુ ઓપ્શન દેખાશે, પછી તેના પર ક્લિક કરો. 4- હવે તમારે system application પર ક્લિક કરવાનુ છે. 5- અહીં તમને મોબાઇલની પણ system app દેખાશે. તમારે જે app delete કરવાની છે, તેને delete icon પર ક્લિક કરવાનુ છે. 6- અહીં તમને એક warning દેખાશે. removing system apps may Cause system instability and other problems હવે તમારે yes પર ક્લિક કરવાનુ છે. 7- હવે તમારા phoneમાં ક્યારેય ફાલતૂની app નહીં આવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget