શોધખોળ કરો

સેમસંગ ફોન યૂઝર્સને મળ્યું અજીબ નોટિફિકેશન, કંપનીએ કરવી પડી સ્પષ્ટતા, જાણો વિગતે

સેમસંગ સ્માર્ટફોન યૂઝર્સનું માનવું છે કે તેમને કોઈ પ્રકારની સિક્યોરિટી સંબંધીત ખામીને કારણે આ નોટિફિકેશન મળ્યું.

નવી દિલ્હીઃ સાઉથ કોરિયન બ્રાન્ડ સેમસંગે યૂકે સ્માર્ટફોન યૂઝર્સની માફી માગી છે કારણ કે તેમને કંપની તરફતી રાત્રે એક અજીબ નોટિફિકેશન તેમના ડિવાઈસ પર મોકલાવમાં આવ્યું હતું. આ નોટિફિકેશનમાં માત્ર બે વખત '1' લખેલ હતું અને તેને સેમસંગની  Find My Mobile સર્વિસની મદદથી મોકલવામાં આવ્યું હતું. અંદાજે 20 ટકા યૂઝર્સને આ નોટિફિકેશન મળ્યું હતું. યૂઝર્સની નારાજગી એ વાતને લઈને હતી કે નોટિફિકેશનને કારણે તેમના ફોનની બેટરી પર તેની અસર જોવા મળી. સેમસંગ સ્માર્ટફોન યૂઝર્સનું માનવું છે કે તેમને કોઈ પ્રકારની સિક્યોરિટી સંબંધીત ખામીને કારણે આ નોટિફિકેશન મળ્યું. ઘણાં એવા યૂઝર્સને પણ નોટિફિકેશન મળ્યું જેમણે આ સર્વિસ માટે ક્યારેય સાઈન અપ કર્યું ન હતું. અનેક યૂઝર્સે તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તેનો મતલબ જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ સેમસંગ તરફથી ટ્વિટ પર સ્પષ્ટતા કરવામાં આવી. સેમસંગ ફોન યૂઝર્સને મળ્યું અજીબ નોટિફિકેશન, કંપનીએ કરવી પડી સ્પષ્ટતા, જાણો વિગતે સેમસંગે ટ્વિટર પર આ અજીબ નોટિફિકેશન માટે યૂઝર્સની માફી માગી છે અને કહ્યું કે, આ નોટિફિકેશન ભૂલથી મોકલવામાં આવ્યું હતું. કંપનીએ કહ્યું, ‘આ નોટિફિકેશન ઇન્ટરનલ ટેસ્ટિંગ દરમિયાન ભૂલથી મોકલવામાં આવેલ મેસેજ હતો, તેનાથી તમારા ડિવાઇસ પર કોઈ અસર નહીં પડે.’ ટ્વીટમાં લખ્યું કે, ‘સેમસંગ કસ્ટમર્સને પડેલ કોઈપણ અસુવિધા માટે માફી માગીએ છીએ અને ભવિષ્યમાં આવું ન થાય તેનું ધ્યાન રાખશું.’
જે ડિવાઇસમાં આ નોટિફિકેશન આવ્યા હતા તેમાં Galaxy S7, Galaxy A50થી લઈને Galaxy Note 10 જેવા ડિવાઇસીસ સામેલ હતા. તેના કારણે પરેશાન યૂઝર્સે ટ્વિટર અને રેડિટ પર પોતાનો ગુસ્સે વ્યક્ત કર્યો હતો અને પૂછ્યું કે આ અજીબ નોટિફિકેશન તેમના ફોન પર કેમ જોવા મળ્યું. અનેક યૂઝર્સે કંપની પાસે તેનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે, તેને લઈને સ્પષ્ટતા કરવામાં આવે. મોટાભાગના યૂઝર્સને આ નોટિફિકેશન રાત્રે મળઅયું અને સવાર તેમને ડિવાઇસ પર જોવા મળ્યું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વારંવાર ACમાં ગેસ ખતમ થઇ જાય છે? આ ભૂલના કારણે થાય છે Gas Leakageની સમસ્યા
વારંવાર ACમાં ગેસ ખતમ થઇ જાય છે? આ ભૂલના કારણે થાય છે Gas Leakageની સમસ્યા
AC Filter: ACનું ફિલ્ટર કેવી રીતે કરે છે કામ, જાણો કેટલા દિવસમાં સફાઇ કરવી હિતાવહ
AC Filter: ACનું ફિલ્ટર કેવી રીતે કરે છે કામ, જાણો કેટલા દિવસમાં સફાઇ કરવી હિતાવહ
9,999 રુપિયામાં લોન્ચ થયો iPhone 17 Pro જેવો દેખાતો સસ્તો સ્માર્ટફોન 
9,999 રુપિયામાં લોન્ચ થયો iPhone 17 Pro જેવો દેખાતો સસ્તો સ્માર્ટફોન 
AI ના કારણે આ લોકોની નોકરીઓ જોખમમાં, KYC થી લઈને આ કામ સંભાળશે
AI ના કારણે આ લોકોની નોકરીઓ જોખમમાં, KYC થી લઈને આ કામ સંભાળશે

વિડિઓઝ

PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Embed widget