શોધખોળ કરો

તમામ ટેલિકોમ કંપનીઓએ એક એપ્રિલથી કરવું પડશે આ કામ, મોબાઇલ યુઝર્સને થશે ફાયદો

ટ્રાઈ દ્વારા આપવામાં આવેલા આ આદેશથી દેશના કરોડો મોબાઈલ યુઝર્સને ફાયદો થશે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ તમામ ટેલિકોમ કંપનીઓ Jio, Airtel, VI અને BSNL ને દેશના કરોડો યુઝર્સને વધુ સારી સેવા પૂરી પાડવા માટે તેમની વેબસાઇટ પર નેટવર્ક કવરેજ મેપ પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો છે. ટ્રાઈ દ્વારા આપવામાં આવેલા આ આદેશથી દેશના કરોડો મોબાઈલ યુઝર્સને ફાયદો થશે.

TRAI ના આદેશથી મોબાઇલ યુઝર્સને આ રીતે ફાયદો થશે

ટેલિકોમ રેગ્યુલેટર દ્વારા આપવામાં આવેલા આ આદેશ સાથે બધી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel, VI અને BSNL એ તેમની વેબસાઇટ પર તેમના 2G/3G/4G/5G કવરેજ સંબંધિત ભૌગોલિક નકશા પ્રકાશિત કરવા પડશે, જેથી યુઝર્સ કંપનીના નેટવર્ક અનુસાર પોતાના ટેલિકોમ ઓપરેટરો સરળતાથી પસંદ કરી શકાય છે. આ સાથે યુઝર્સ ફક્ત તે ટેલિકોમ ઓપરેટરોને પસંદ કરશે જેમના નેટવર્ક કવરેજ તેમના વિસ્તારમાં વધુ સારું છે. ટ્રાઈના આ આદેશથી MNP અથવા નવું સિમ કાર્ડ લેનારા યુઝર્સને ફાયદો થશે.

ટેલિકોમ રેગ્યુલેટરનો આ આદેશ ક્વોલિટી ઓફ સર્વિસને સુધારવા માટે લેવામાં આવ્યો છે. નેટવર્ક કવરેજ મેપ દ્વારા યુઝર્સને ટેલિકોમ ઓપરેટરની હાલની સર્વિસ અંગે જાણકારી મળશે. ટેલિકોમ નિયમનકારે જણાવ્યું હતું કે સેવાની ગુણવત્તા માટે મોબાઇલ નેટવર્ક કવરેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કવરેજ ન હોય તેવા વિસ્તારોમાં કોઈ પણ યુઝર્સ સારી ગુણવત્તાની સેવાની અપેક્ષા રાખી શકે નહીં. ટેલિકોમ ઓપરેટરોની વેબસાઇટ પર નેટવર્ક કવરેજ મેપ યુઝર્સને આ કરવામાં મદદ કરશે.

કંપનીઓએ 1 એપ્રિલ પહેલા આ કામ કરવું પડશે

બધી ટેલિકોમ કંપનીઓએ 1 એપ્રિલ, 2025 પહેલા તેમની એપ્સ અને વેબસાઇટ્સ પર નેટવર્ક કવરેજ મેપ્સ પ્રકાશિત કરવા પડશે. આ કાર્ય માટેની અંતિમ તારીખ 1 એપ્રિલ, 2025 છે. ટેલિકોમ કંપનીઓએ તેમના નેટવર્ક કવરેજ મેપને લોગો સાથે પ્રદર્શિત કરવાનો રહેશે અને તેને વેબસાઇટના હોમ પેજ પર મૂકવાનો રહેશે. આ ઉપરાંત, ટેલિકોમ કંપનીઓએ નેટવર્ક કવરેજ ક્ષેત્રને સતત અપડેટ કરતા રહેવું પડશે જેથી યુઝર્સ નેટવર્ક સંબંધિત માહિતી રિયલ ટાઇમ મળતી રહે.                                                  

Internet Blackout: શું 16 જાન્યુઆરીએ આખી દુનિયામાં ઇન્ટરનેટ સેવા રહેશે બંધ? જાણો વાયરલ દાવાનું સત્ય

ટોપ સ્ટોરી

Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Vivo નો પાવરફુલ ફોન: 10,000mAh બેટરી સાથે આવતીકાલે થશે લોન્ચ, પ્રી-બુકિંગ શરૂ
Vivo નો પાવરફુલ ફોન: 10,000mAh બેટરી સાથે આવતીકાલે થશે લોન્ચ, પ્રી-બુકિંગ શરૂ
Aadhaar Card Rule: આધાર કાર્ડમાં બીજી વખત જન્મતારીખ બદલવા પર શું થશે? UIDAI એ જણાવ્યો નિયમ
Aadhaar Card Rule: આધાર કાર્ડમાં બીજી વખત જન્મતારીખ બદલવા પર શું થશે? UIDAI એ જણાવ્યો નિયમ
BSNL નો 3GB ડેટાનો સૌથી સસ્તો પ્લાન, એક મહિના સુધી સિમ રહેશે એક્ટિવ 
BSNL નો 3GB ડેટાનો સૌથી સસ્તો પ્લાન, એક મહિના સુધી સિમ રહેશે એક્ટિવ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
SBI ATM Rule Change: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલશે ATM નો આ નિયમ, જાણો 
SBI ATM Rule Change: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલશે ATM નો આ નિયમ, જાણો 
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Embed widget