શોધખોળ કરો

આ મોબાઈલ નંબર પર 1 એપ્રિલથી કામ નહીં કરે UPI, 31 માર્ચ સુધીમાં બેંક કરશે રિમૂવ 

UPI યુઝર્સ માટે મોટા સમાચાર છે. જો તમારો બેંક સાથે જોડાયેલ મોબાઈલ નંબર લાંબા સમયથી નિષ્ક્રિય છે, તો તેને તરત જ એક્ટિવ કરો.

UPI યુઝર્સ માટે મોટા સમાચાર છે. જો તમારો બેંક સાથે જોડાયેલ મોબાઈલ નંબર લાંબા સમયથી નિષ્ક્રિય છે, તો તેને તરત જ એક્ટિવ કરો. જો તમે આમ નહીં કરો તો 1 એપ્રિલથી તમે UPIનો ઉપયોગ કરી શકશો નહીં. વાસ્તવમાં, છેતરપિંડી રોકવા માટે 1 એપ્રિલથી UPI પેમેન્ટ સેવા સંબંધિત નવા નિયમો અમલમાં આવશે. આ હેઠળ, બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ (PSPs) એ નિષ્ક્રિય અથવા બદલાયેલા મોબાઈલ નંબરને દૂર કરવા માટે 31 માર્ચ પહેલા તેમના ડેટાબેઝ અપડેટ કરવા પડશે. 

આ હેઠળ, બેંકો 31 માર્ચ સુધીમાં તેમના ડેટાબેઝમાંથી નિષ્ક્રિય મોબાઇલ નંબર દૂર કરશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ છેતરપિંડી અટકાવવા ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર ઉપલબ્ધ મોબાઈલ નંબર રિવોકેશન લિસ્ટ (MNRL) નો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી, નિષ્ક્રિય મોબાઇલ સંબંધિત UPIનો ઉપયોગ બંધ થઈ જશે.

અઠવાડિયામાં એકવાર રેકોર્ડ અપડેટ કરવું જરૂરી છે 

NPCI એ બેંકો અને UPI એપ્સ જેમ કે GooglePay અને PhonePe માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત મોબાઈલ નંબર રેકોર્ડ અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. UPI સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ MNRL અથવા ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP)નો ઉપયોગ શંકાસ્પદ લોકોની ઓળખ કરવા અને તેને દૂર કરવા માટે કરવો પડશે.

કોનું UPI રોકી શકાય ?

  • જો મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય અને બેંક સાથે અપડેટ ન થયો હોય તો આવા યુઝર્સ UPI નો ઉપયોગ કરી શકશે નહીં.
  • જે લોકોએ પોતાનો નંબર બેંકમાં અપડેટ કર્યા વિના તેને નિષ્ક્રિય કરી દીધો છે. તેઓ UPIનો ઉપયોગ કરી શકશે નહીં.
  • જેમનો નિષ્ક્રિય મોબાઇલ નંબર હોય તે

આને કેવી રીતે ટાળવું ?

  • ખાતરી કરો કે બેંક ખાતા સાથે જોડાયેલ મોબાઈલ નંબર એક્ટિવ છે. જો નહિં, તો તેઓ શક્ય તેટલી વહેલી તકે એક્ટિવ કરાવવું જોઈએ.
  • યુઝર્સે તેમનો મોબાઈલ નંબર UPI સાથે લિંક કરેલ બેંક એકાઉન્ટ સાથે અપડેટ કરવો જોઈએ.
  • જો UPI ID સાથે લિંક કરેલ મોબાઇલ નંબર નિષ્ક્રિય કરવામાં આવે છે, તો UPI વપરાશકર્તાઓ સેવાઓ બંધ થવાથી બચવા માટે 1 એપ્રિલ પહેલા નવો નંબર મેળવી શકે છે.  

                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
Embed widget