શોધખોળ કરો

આ મોબાઈલ નંબર પર 1 એપ્રિલથી કામ નહીં કરે UPI, 31 માર્ચ સુધીમાં બેંક કરશે રિમૂવ 

UPI યુઝર્સ માટે મોટા સમાચાર છે. જો તમારો બેંક સાથે જોડાયેલ મોબાઈલ નંબર લાંબા સમયથી નિષ્ક્રિય છે, તો તેને તરત જ એક્ટિવ કરો.

UPI યુઝર્સ માટે મોટા સમાચાર છે. જો તમારો બેંક સાથે જોડાયેલ મોબાઈલ નંબર લાંબા સમયથી નિષ્ક્રિય છે, તો તેને તરત જ એક્ટિવ કરો. જો તમે આમ નહીં કરો તો 1 એપ્રિલથી તમે UPIનો ઉપયોગ કરી શકશો નહીં. વાસ્તવમાં, છેતરપિંડી રોકવા માટે 1 એપ્રિલથી UPI પેમેન્ટ સેવા સંબંધિત નવા નિયમો અમલમાં આવશે. આ હેઠળ, બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ (PSPs) એ નિષ્ક્રિય અથવા બદલાયેલા મોબાઈલ નંબરને દૂર કરવા માટે 31 માર્ચ પહેલા તેમના ડેટાબેઝ અપડેટ કરવા પડશે. 

આ હેઠળ, બેંકો 31 માર્ચ સુધીમાં તેમના ડેટાબેઝમાંથી નિષ્ક્રિય મોબાઇલ નંબર દૂર કરશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ છેતરપિંડી અટકાવવા ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર ઉપલબ્ધ મોબાઈલ નંબર રિવોકેશન લિસ્ટ (MNRL) નો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી, નિષ્ક્રિય મોબાઇલ સંબંધિત UPIનો ઉપયોગ બંધ થઈ જશે.

અઠવાડિયામાં એકવાર રેકોર્ડ અપડેટ કરવું જરૂરી છે 

NPCI એ બેંકો અને UPI એપ્સ જેમ કે GooglePay અને PhonePe માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત મોબાઈલ નંબર રેકોર્ડ અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. UPI સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ MNRL અથવા ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP)નો ઉપયોગ શંકાસ્પદ લોકોની ઓળખ કરવા અને તેને દૂર કરવા માટે કરવો પડશે.

કોનું UPI રોકી શકાય ?

  • જો મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય અને બેંક સાથે અપડેટ ન થયો હોય તો આવા યુઝર્સ UPI નો ઉપયોગ કરી શકશે નહીં.
  • જે લોકોએ પોતાનો નંબર બેંકમાં અપડેટ કર્યા વિના તેને નિષ્ક્રિય કરી દીધો છે. તેઓ UPIનો ઉપયોગ કરી શકશે નહીં.
  • જેમનો નિષ્ક્રિય મોબાઇલ નંબર હોય તે

આને કેવી રીતે ટાળવું ?

  • ખાતરી કરો કે બેંક ખાતા સાથે જોડાયેલ મોબાઈલ નંબર એક્ટિવ છે. જો નહિં, તો તેઓ શક્ય તેટલી વહેલી તકે એક્ટિવ કરાવવું જોઈએ.
  • યુઝર્સે તેમનો મોબાઈલ નંબર UPI સાથે લિંક કરેલ બેંક એકાઉન્ટ સાથે અપડેટ કરવો જોઈએ.
  • જો UPI ID સાથે લિંક કરેલ મોબાઇલ નંબર નિષ્ક્રિય કરવામાં આવે છે, તો UPI વપરાશકર્તાઓ સેવાઓ બંધ થવાથી બચવા માટે 1 એપ્રિલ પહેલા નવો નંબર મેળવી શકે છે.  

                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget