શોધખોળ કરો

હવે દરેકનું Whatsapp થઇ જશે બંધ ? કંપની કરી રહી છે મોટો ચેન્જ, ચાલુ રાખવા શું કરવુ પડશે, જાણો અહીં..........

બીટા વર્ઝનના રિપોર્ટ અનુસાર, વૉટ્સએપ એકાઉન્ટને વેરિફાય કરવા માટે યૂઝર્સને પોતાની ઓફિશિયલ આઇડી આપવી પડશે. આ માટે યૂઝર્સ ઓળખ માટે કોઇપણ આઇડી આપી શકે  છે.

Whatsapp- વૉટ્સએપમાં જલ્દી ફેરફાર આવવા જઇ રહ્યો છે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મેસેજિંગ એપ હવે ટુંક સમયમાં દરેકના મોબાઇલમાંથી બંધ થઇ જઇ શકે છે, કેમ કે કંપની યૂઝર્સના વૉટ્સએપ એકાઉન્ટને સિક્યૉર અને વેરિફિકેશન માટે ખાસ ફિચર લઇને આવવાનુ છે. વૉટ્સએપ હવે માત્ર મેસેજિંગ એપ જ નહીં પરંતુ આનાથી ડિજીટલ પેમેન્ટ થઇ રહ્યું છે, આના પર કોઇપણ પોતાના એકાઉન્ટને વેરિફાઇ કરીને પેમેન્ટ કરી શકે છે, આ કારણે આ એપને વધુ સુરક્ષિત કરવા માટે વેરિફિકેશન ઓફ યૉર એકાઉન્ટ ફિચર આવી રહ્યું છે. જો તમે વૉટ્સએપ વાપરી રહ્યાં છો તો તમારે પોતાનુ એકાઉન્ટ વેરિફાય કરવુ પડશે.

બીટા વર્ઝનના રિપોર્ટ અનુસાર, વૉટ્સએપ એકાઉન્ટને વેરિફાય કરવા માટે યૂઝર્સને પોતાની ઓફિશિયલ આઇડી આપવી પડશે. આ માટે યૂઝર્સ ઓળખ માટે કોઇપણ આઇડી આપી શકે  છે. જોકે હજુ વૉટ્સએપ  તરફથી આઇડીને લઇને કોઇ જાહેરાત નથી કરવામાં આવી. બીટા વર્ઝનમાં વૉટ્સએપ ફેરફાર મોટા ચેન્જને સ્પૉટ કરવામા આવ્યુ છે. આવામાં સ્પષ્ટ નથી કે આ ભારત કે પછી અન્ય દેશ માટે છે. 

ઉલ્લેખનીય છે કે, પેમેન્ટ માટે અન્ય પેમેન્ટ એપ PhonePe અને Google Pay માટે યૂઝર્સને પોતાની ઓળખ આપવી આવશ્યક નથી. કેટલીક એપ જેવી કે Paytm અને MobiKwik, યૂઝર્સને પોતાનુ કેવાયસી કરવાનુ કહેવામાં આવે છે. બ્રાઝિલમાં વૉટ્સએપ પે માટે ઉપયોગકર્તાઓ ફેસબુક પેનો ઉપયોગ કરીને ચૂકવણી વેરિફાય કરવાની આવશ્યાકતા નથી.  

મેસેજિંગ એપ અનુસાર, વૉટ્સએપ પેમેન્ટના ઉપયોગથી લોકો માટે પોતાના કૉન્ટેક્ટ્સને પૈસા મોકલવા કે વૉટ્સએપ પેના માધ્યમથી ચૂકવણી કરવા આસાન થઇ જશે. વૉટ્સએપે એ પણ નૉટ કર્યુ છે કે કમ્પૉઝરમાં કેમેરા આઇકૉન હવે ઉપયોગકર્તાઓને ભારતમાં 20 મિલિયનથી વધુ સ્ટૉર પર ચૂકવણી કરવા માટે પણ ક્યૂઆર કૉડને સ્કેન કરવા દે છે. વેરિફિકેશન ફિચરથી વૉટ્સએપ પેમેન્ટમાં ફ્રૉડની સમસ્યા ઓછી થઇ જશે. વૉટ્સએપ અનુસાર તમારુ એકાઉન્ટ સિક્યૉર થઇ  જશે.કોઇપણ પ્રકારની સમસ્યા આવવા પર વૉટ્સએપ પે પહેલાથી જ સૂચના આપી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું,
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Embed widget