શોધખોળ કરો
અમદાવાદનાં મેયર બિજલ પટેલ નથી પાટીદારની દીકરી પણ પાટીદારને પરણ્યાં છે, જાણો કઈ છે તેમની મૂળ જ્ઞાતિ?
1/5

અમદાવમાં ખરાબ રોડને લઈને તેમણે કહ્યું કે, મોન્સૂન માથે છે એટલે આજે જ રોડ ઠીક થઈ જશે એવું તો ન કરી શકું પણ વરસાદ પછી જયારે રોડ પ્લાન્ટ ચાલુ થશે ત્યારે જે પણ ક્ષતિ રહી છે તે દૂર કરવાનો ચોક્કસથી પ્રયાસ કરીશ.
2/5

મેયર બન્યા બાદ તેમની પ્રાથમિકતા મુદ્દે તેમણે કહ્યું કે, પ્રથમ પ્રાથમિકતા પાયાગત સુવિધા રોડ, પાણી, ગટર હશે. અને પછી પ્રોજેકટસ પર ધ્યાન આપીશ જેમાં ખાસ કરીને સ્વચ્છતા, ગ્રીન એન્વાયર્મેન્ટ, પ્લાસ્ટિક ફ્રી-ડસ્ટ ફ્રી શહેર જેવા મુદ્દા રહેશે.
Published at : 15 Jun 2018 10:18 AM (IST)
View More





















