શોધખોળ કરો
જાણો નિવૃત્ત થયા બાદ પોતાના માટે કેવું ઘર બનાવશે PM મોદી...
1/4

વાતચીત દરમિયાન મહિલાઓઓ પોતાના અનુભવ શેર કર્યા. એક લાભાર્થીએ જણાવ્યું કે, કાચું મકાન હોવાને કારણે તેણે વરસાદના દિવસોમાં ખૂબ જ પરેશાની થતી હતી. હવે પાક્કું મકાન બન્યા બાદ તેને આ સમસ્યાથી મુક્તિ મળી ગઈ છે. આ દરમિયાન પીએમ મોદીએ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાત કરી.
2/4

ખૂંટના લાભાર્થીઓ સાથે વાત કરતાં પીએમ મોદીએ રાણી મિસ્ત્રીનો પણ ઉલ્લેખ કર્યો અને તેના વિશે મહિલાઓ પાસે જાણકારી માગી. પીએમ સાથે વાત કરતાં મહિલાઓએ 2019માં ફરીથી પ્રધાનમંત્રી બનવાની શુભકામના આપી.
Published at : 05 Jun 2018 12:34 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર






















