શોધખોળ કરો
'દેશમાં 108 વર્ષ પછી જૈનો જ નહીં હોય', ક્યા જૈનાચાર્યે કર્યું આ નિવેદન ? જૈનોને આપી શું સલાહ ?
1/5

વડોદરા: દેશમાં જૈન સમાજની વસતી નિરંતર ઘટી રહી છે. પારસી કોમ પછી જે વસતી ઘટી રહી છે તે જૈન સમાજની છે તેમ ટાંકી જૈનાચાર્ય પૂ.વિમલસાગર સૂરિ મહારાજે 180 વર્ષ પછી ભારતમાં જૈનોનું અસ્તિત્વ જ નહીં રહે તેમ જણાવ્યું છે.
2/5

50 વર્ષ પહેલાં તેમજ પ્રાચીનકાળમાં માતા-પિતાને 4, 5 કે 6 સંતાનો રહેતાં હતાં. જૈન સમાજમાં પણ આ વ્યવસ્થા હતી. ધીરેધીરે આ વ્યવસ્થા બદલાતાં બાળકોની સંખ્યા 4, 3, 2 થઇ. હવે 'હમ દો-હમારે એક'ની ફેશન ચાલી છે.
Published at : 26 Feb 2017 10:32 AM (IST)
View More























