શોધખોળ કરો

'દેશમાં 108 વર્ષ પછી જૈનો જ નહીં હોય', ક્યા જૈનાચાર્યે કર્યું આ નિવેદન ? જૈનોને આપી શું સલાહ ?

1/5
વડોદરા: દેશમાં જૈન સમાજની વસતી નિરંતર ઘટી રહી છે. પારસી કોમ પછી જે વસતી ઘટી રહી છે તે જૈન સમાજની છે તેમ ટાંકી જૈનાચાર્ય પૂ.વિમલસાગર સૂરિ મહારાજે 180 વર્ષ પછી ભારતમાં જૈનોનું અસ્તિત્વ જ નહીં રહે તેમ જણાવ્યું છે.
વડોદરા: દેશમાં જૈન સમાજની વસતી નિરંતર ઘટી રહી છે. પારસી કોમ પછી જે વસતી ઘટી રહી છે તે જૈન સમાજની છે તેમ ટાંકી જૈનાચાર્ય પૂ.વિમલસાગર સૂરિ મહારાજે 180 વર્ષ પછી ભારતમાં જૈનોનું અસ્તિત્વ જ નહીં રહે તેમ જણાવ્યું છે.
2/5
50 વર્ષ પહેલાં તેમજ પ્રાચીનકાળમાં માતા-પિતાને 4, 5 કે 6 સંતાનો રહેતાં હતાં. જૈન સમાજમાં પણ આ વ્યવસ્થા હતી. ધીરેધીરે આ વ્યવસ્થા બદલાતાં બાળકોની સંખ્યા 4, 3, 2 થઇ. હવે 'હમ દો-હમારે એક'ની ફેશન ચાલી છે.
50 વર્ષ પહેલાં તેમજ પ્રાચીનકાળમાં માતા-પિતાને 4, 5 કે 6 સંતાનો રહેતાં હતાં. જૈન સમાજમાં પણ આ વ્યવસ્થા હતી. ધીરેધીરે આ વ્યવસ્થા બદલાતાં બાળકોની સંખ્યા 4, 3, 2 થઇ. હવે 'હમ દો-હમારે એક'ની ફેશન ચાલી છે.
3/5
તીર્થધામો-દેરાસરો વધ્યાં છે તેની સામે જૈન સમાજની વસતી ઘટતી રહી છે. તેમણે ચિંતા સાથે જણાવ્યું હતું કે, વસતી ઘટે છે ત્યારે ગમે તેટલાં દેરાસર હોય, તીર્થ હોય, ધર્મસ્થાનક હોય, સંઘ યાત્રાઓ થાય, ગમે તેટલી દીક્ષાઓ થાય કે ગમે તેટલાં મોટાં આયોજનો કરો તેનો કોઇ જ અર્થ રહેતો નથી. જૈનાચાર્યે ઉમેર્યું હતું કે, કોઇપણ ધર્મ ત્યારે જ ટકે જયારે તેને અનુસરવાવાળા લોકોની વસતી હોય.
તીર્થધામો-દેરાસરો વધ્યાં છે તેની સામે જૈન સમાજની વસતી ઘટતી રહી છે. તેમણે ચિંતા સાથે જણાવ્યું હતું કે, વસતી ઘટે છે ત્યારે ગમે તેટલાં દેરાસર હોય, તીર્થ હોય, ધર્મસ્થાનક હોય, સંઘ યાત્રાઓ થાય, ગમે તેટલી દીક્ષાઓ થાય કે ગમે તેટલાં મોટાં આયોજનો કરો તેનો કોઇ જ અર્થ રહેતો નથી. જૈનાચાર્યે ઉમેર્યું હતું કે, કોઇપણ ધર્મ ત્યારે જ ટકે જયારે તેને અનુસરવાવાળા લોકોની વસતી હોય.
4/5
તેમણે દેશમાં માત્ર 60 હજાર જ પારસીઓ બચ્યા છે, આગામી 25 વર્ષમાં આ કોમનું અસ્તિત્વ જોખમાશે તેમ ટાંકી જૈન સમાજની પણ આ જ હાલત થવા જઇ રહી છે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.જૈનાચાર્યે કહ્યું હતું કે, 35 વર્ષ પહેલાં દેશમાં 1 કરોડ જૈન હતા. તે મુજબ જૈન સમાજની વસતી વધવી જોઇતી હતી. પરંતુ આશ્યર્યજનક રીતે જૈનોની વસતી ઘટીને 60 લાખ થઇ ગઇ છે.
તેમણે દેશમાં માત્ર 60 હજાર જ પારસીઓ બચ્યા છે, આગામી 25 વર્ષમાં આ કોમનું અસ્તિત્વ જોખમાશે તેમ ટાંકી જૈન સમાજની પણ આ જ હાલત થવા જઇ રહી છે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.જૈનાચાર્યે કહ્યું હતું કે, 35 વર્ષ પહેલાં દેશમાં 1 કરોડ જૈન હતા. તે મુજબ જૈન સમાજની વસતી વધવી જોઇતી હતી. પરંતુ આશ્યર્યજનક રીતે જૈનોની વસતી ઘટીને 60 લાખ થઇ ગઇ છે.
5/5
જૈનાચાર્યે જૈન સમાજને વસતીનું ધોરણ જાળવવા માટે 'હમ દો-હમારે એક'ની નીતિ છોડવાની અને પોતાની કમીઓ-નબળાઇઓ દૂર કરવાની અપીલ કરી છે. વડોદરામાં શ્રી અલકાપુરી જૈન સંઘ ખાતે પધારેલા જૈનાચાર્ય પૂ.વિમલસાગર સૂરિ મહારાજે દેશમાં જૈન સમાજની ઘટી રહેલી વસતી અંગે ચિંતા વ્યકત કરી હતી.
જૈનાચાર્યે જૈન સમાજને વસતીનું ધોરણ જાળવવા માટે 'હમ દો-હમારે એક'ની નીતિ છોડવાની અને પોતાની કમીઓ-નબળાઇઓ દૂર કરવાની અપીલ કરી છે. વડોદરામાં શ્રી અલકાપુરી જૈન સંઘ ખાતે પધારેલા જૈનાચાર્ય પૂ.વિમલસાગર સૂરિ મહારાજે દેશમાં જૈન સમાજની ઘટી રહેલી વસતી અંગે ચિંતા વ્યકત કરી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget