શોધખોળ કરો

'દેશમાં 108 વર્ષ પછી જૈનો જ નહીં હોય', ક્યા જૈનાચાર્યે કર્યું આ નિવેદન ? જૈનોને આપી શું સલાહ ?

1/5
વડોદરા: દેશમાં જૈન સમાજની વસતી નિરંતર ઘટી રહી છે. પારસી કોમ પછી જે વસતી ઘટી રહી છે તે જૈન સમાજની છે તેમ ટાંકી જૈનાચાર્ય પૂ.વિમલસાગર સૂરિ મહારાજે 180 વર્ષ પછી ભારતમાં જૈનોનું અસ્તિત્વ જ નહીં રહે તેમ જણાવ્યું છે.
વડોદરા: દેશમાં જૈન સમાજની વસતી નિરંતર ઘટી રહી છે. પારસી કોમ પછી જે વસતી ઘટી રહી છે તે જૈન સમાજની છે તેમ ટાંકી જૈનાચાર્ય પૂ.વિમલસાગર સૂરિ મહારાજે 180 વર્ષ પછી ભારતમાં જૈનોનું અસ્તિત્વ જ નહીં રહે તેમ જણાવ્યું છે.
2/5
50 વર્ષ પહેલાં તેમજ પ્રાચીનકાળમાં માતા-પિતાને 4, 5 કે 6 સંતાનો રહેતાં હતાં. જૈન સમાજમાં પણ આ વ્યવસ્થા હતી. ધીરેધીરે આ વ્યવસ્થા બદલાતાં બાળકોની સંખ્યા 4, 3, 2 થઇ. હવે 'હમ દો-હમારે એક'ની ફેશન ચાલી છે.
50 વર્ષ પહેલાં તેમજ પ્રાચીનકાળમાં માતા-પિતાને 4, 5 કે 6 સંતાનો રહેતાં હતાં. જૈન સમાજમાં પણ આ વ્યવસ્થા હતી. ધીરેધીરે આ વ્યવસ્થા બદલાતાં બાળકોની સંખ્યા 4, 3, 2 થઇ. હવે 'હમ દો-હમારે એક'ની ફેશન ચાલી છે.
3/5
તીર્થધામો-દેરાસરો વધ્યાં છે તેની સામે જૈન સમાજની વસતી ઘટતી રહી છે. તેમણે ચિંતા સાથે જણાવ્યું હતું કે, વસતી ઘટે છે ત્યારે ગમે તેટલાં દેરાસર હોય, તીર્થ હોય, ધર્મસ્થાનક હોય, સંઘ યાત્રાઓ થાય, ગમે તેટલી દીક્ષાઓ થાય કે ગમે તેટલાં મોટાં આયોજનો કરો તેનો કોઇ જ અર્થ રહેતો નથી. જૈનાચાર્યે ઉમેર્યું હતું કે, કોઇપણ ધર્મ ત્યારે જ ટકે જયારે તેને અનુસરવાવાળા લોકોની વસતી હોય.
તીર્થધામો-દેરાસરો વધ્યાં છે તેની સામે જૈન સમાજની વસતી ઘટતી રહી છે. તેમણે ચિંતા સાથે જણાવ્યું હતું કે, વસતી ઘટે છે ત્યારે ગમે તેટલાં દેરાસર હોય, તીર્થ હોય, ધર્મસ્થાનક હોય, સંઘ યાત્રાઓ થાય, ગમે તેટલી દીક્ષાઓ થાય કે ગમે તેટલાં મોટાં આયોજનો કરો તેનો કોઇ જ અર્થ રહેતો નથી. જૈનાચાર્યે ઉમેર્યું હતું કે, કોઇપણ ધર્મ ત્યારે જ ટકે જયારે તેને અનુસરવાવાળા લોકોની વસતી હોય.
4/5
તેમણે દેશમાં માત્ર 60 હજાર જ પારસીઓ બચ્યા છે, આગામી 25 વર્ષમાં આ કોમનું અસ્તિત્વ જોખમાશે તેમ ટાંકી જૈન સમાજની પણ આ જ હાલત થવા જઇ રહી છે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.જૈનાચાર્યે કહ્યું હતું કે, 35 વર્ષ પહેલાં દેશમાં 1 કરોડ જૈન હતા. તે મુજબ જૈન સમાજની વસતી વધવી જોઇતી હતી. પરંતુ આશ્યર્યજનક રીતે જૈનોની વસતી ઘટીને 60 લાખ થઇ ગઇ છે.
તેમણે દેશમાં માત્ર 60 હજાર જ પારસીઓ બચ્યા છે, આગામી 25 વર્ષમાં આ કોમનું અસ્તિત્વ જોખમાશે તેમ ટાંકી જૈન સમાજની પણ આ જ હાલત થવા જઇ રહી છે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.જૈનાચાર્યે કહ્યું હતું કે, 35 વર્ષ પહેલાં દેશમાં 1 કરોડ જૈન હતા. તે મુજબ જૈન સમાજની વસતી વધવી જોઇતી હતી. પરંતુ આશ્યર્યજનક રીતે જૈનોની વસતી ઘટીને 60 લાખ થઇ ગઇ છે.
5/5
જૈનાચાર્યે જૈન સમાજને વસતીનું ધોરણ જાળવવા માટે 'હમ દો-હમારે એક'ની નીતિ છોડવાની અને પોતાની કમીઓ-નબળાઇઓ દૂર કરવાની અપીલ કરી છે. વડોદરામાં શ્રી અલકાપુરી જૈન સંઘ ખાતે પધારેલા જૈનાચાર્ય પૂ.વિમલસાગર સૂરિ મહારાજે દેશમાં જૈન સમાજની ઘટી રહેલી વસતી અંગે ચિંતા વ્યકત કરી હતી.
જૈનાચાર્યે જૈન સમાજને વસતીનું ધોરણ જાળવવા માટે 'હમ દો-હમારે એક'ની નીતિ છોડવાની અને પોતાની કમીઓ-નબળાઇઓ દૂર કરવાની અપીલ કરી છે. વડોદરામાં શ્રી અલકાપુરી જૈન સંઘ ખાતે પધારેલા જૈનાચાર્ય પૂ.વિમલસાગર સૂરિ મહારાજે દેશમાં જૈન સમાજની ઘટી રહેલી વસતી અંગે ચિંતા વ્યકત કરી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Embed widget