શોધખોળ કરો

પાકિસ્તાની લશ્કરની ગોળીઓ સૌથી પહેલાં ભારતના 22 કરોડ મુસ્લિમો છાતી પર ઝીલશે, કોણે કર્યું એલાન ? જાણો

1/6
આ પત્રકાર પરિષદમાં જેહાદ અંગેનો પ્રશ્ન પૂછાતાં તેમણે જણાવ્યું હતું કે, જેહાદ ધર્મની રક્ષા માટે થાય છે. માનવતાની વિરૂદ્ધનું  કૃત્ય જેહાદ નથી. આતંકવાદીઓ જે કરી રહ્યાં છે તે જેહાદ નથી કેમ કે આતંકવાદીઓ નિર્દોષોની હત્યા કરે છે અને તેમને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી.
આ પત્રકાર પરિષદમાં જેહાદ અંગેનો પ્રશ્ન પૂછાતાં તેમણે જણાવ્યું હતું કે, જેહાદ ધર્મની રક્ષા માટે થાય છે. માનવતાની વિરૂદ્ધનું કૃત્ય જેહાદ નથી. આતંકવાદીઓ જે કરી રહ્યાં છે તે જેહાદ નથી કેમ કે આતંકવાદીઓ નિર્દોષોની હત્યા કરે છે અને તેમને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી.
2/6
તેમણે કહ્યું કે હિન્દુસ્તાનીઓ શાંતિ અને અમનમાં જીવન ગુજારે છે તેનો પાકિસ્તાન એવો અર્થ ના કાઢે કે તેમના હૂમલાનો જવાબ નહીં મળે. આવું સમજનાર પાકિસ્તાન હૂમલો કરવાની કોશિષ કરશે તો ભારતમાં રહેતાં22 કરોડ મુસલમાનો દેશની રક્ષા માટે સરહદ ઉપર આગળ ઉભા રહેશે.
તેમણે કહ્યું કે હિન્દુસ્તાનીઓ શાંતિ અને અમનમાં જીવન ગુજારે છે તેનો પાકિસ્તાન એવો અર્થ ના કાઢે કે તેમના હૂમલાનો જવાબ નહીં મળે. આવું સમજનાર પાકિસ્તાન હૂમલો કરવાની કોશિષ કરશે તો ભારતમાં રહેતાં22 કરોડ મુસલમાનો દેશની રક્ષા માટે સરહદ ઉપર આગળ ઉભા રહેશે.
3/6
અશરફીએ ઉરીના શહિદોને શ્રદ્ધાંજલી આપી હતી અને જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો એ બદલ ભારતીય લશ્કરને મારા લાખ લાખ વંદન છે.
અશરફીએ ઉરીના શહિદોને શ્રદ્ધાંજલી આપી હતી અને જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો એ બદલ ભારતીય લશ્કરને મારા લાખ લાખ વંદન છે.
4/6
મહોરમના કાર્યક્રમમાં હાજરી આપવા ભરૂચ આવેલા અશરફીએ પત્રકાર પરિષદ ભરીને એલાન કર્યું હતું કે પાકિસ્તાન કોઈ ભ્રમમાં ના રહે અને ભારત પર હુમલો કરવાની ગુસ્તાખી ના કરે. પાકિસ્તાન આતંકવાદને પોષે છે એ કૃત્ય ઈસ્લામ વિરોધી છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
મહોરમના કાર્યક્રમમાં હાજરી આપવા ભરૂચ આવેલા અશરફીએ પત્રકાર પરિષદ ભરીને એલાન કર્યું હતું કે પાકિસ્તાન કોઈ ભ્રમમાં ના રહે અને ભારત પર હુમલો કરવાની ગુસ્તાખી ના કરે. પાકિસ્તાન આતંકવાદને પોષે છે એ કૃત્ય ઈસ્લામ વિરોધી છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
5/6
ઓલ ઈન્ડિયા ઉલેમા એન્ડ મશાઈખ બોર્ડના મહારાષ્ટ્રના પ્રમુખ અશરફીએ કહ્યું હતું કે ભારત શાંતિથી રહેવા ઈચ્છે છે પણ પાકિસ્તાન તેને ભારતની નબળાઈ ના સમજે. પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ મળશે અને આ દેશના મુસ્લિમો પાકિસ્તાનને પછાડવા માટે સક્ષમ છે.
ઓલ ઈન્ડિયા ઉલેમા એન્ડ મશાઈખ બોર્ડના મહારાષ્ટ્રના પ્રમુખ અશરફીએ કહ્યું હતું કે ભારત શાંતિથી રહેવા ઈચ્છે છે પણ પાકિસ્તાન તેને ભારતની નબળાઈ ના સમજે. પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ મળશે અને આ દેશના મુસ્લિમો પાકિસ્તાનને પછાડવા માટે સક્ષમ છે.
6/6
ભરૂચ: પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની ગુસ્તાખી કરશે તો ભારતના 22 કરોડ મુસલમાન સરહદ પર ઉભા રહીને પાકિસ્તાનનો મુકાબલો કરશે અને પાકિસ્તાનની ગોળીઓ સૌથી પહેલાં પોતાની છાતી પર ઝીલશે તેવું એલાન મુસ્લિમ નેતા સૈયદ આલમગીર અશરફીએ કર્યું છે.
ભરૂચ: પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની ગુસ્તાખી કરશે તો ભારતના 22 કરોડ મુસલમાન સરહદ પર ઉભા રહીને પાકિસ્તાનનો મુકાબલો કરશે અને પાકિસ્તાનની ગોળીઓ સૌથી પહેલાં પોતાની છાતી પર ઝીલશે તેવું એલાન મુસ્લિમ નેતા સૈયદ આલમગીર અશરફીએ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
IPL 2025ની તારીખ જાહેર, 23 માર્ચથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Mega Demolition: દ્વારકામાં સતત બીજા દિવસે ડિમોલિશન, 96 ગેરકાયદે દબાણો પર ચાલ્યું બુલડોઝરBanaskantha Split Decision : એક વ્યક્તિના અહમને સંતોષવા આખા જિલ્લાને ખેદાન-મેદાન કર્યુઃ ગેનીબેન ઠાકોરAhmedabad News : અમદાવાદમાં ખુલ્લી તલવાર સાથે જન્મ દિવસની ઉજવણી કરનારા 4ની ધરપકડNadiad Crime criminals attack on two persons in Nadiad

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
IPL 2025ની તારીખ જાહેર, 23 માર્ચથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
IND vs ENG: હાર્દિક પંડ્યા પાસે ઇતિહાસ રચવાની તક, આ મામલે બની જશે નંબર વન
IND vs ENG: હાર્દિક પંડ્યા પાસે ઇતિહાસ રચવાની તક, આ મામલે બની જશે નંબર વન
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Embed widget