શોધખોળ કરો
Advertisement
બીજેપીના નેતાએ મોદીના રોડ-શો પર કરી ટીકા, ખોટા ભભકાની ક્યાં જરૂર છે
નવી દિલ્લી: ભાજપ સાંસદ અને ફિલ્મ અભિનેતા શત્રુધ્ન સિંહાએ ફરિ એકવાર અપ્રત્યક્ષ રીતે પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું છે. સમાચાર એજંસી એએનઆઈની ખબર મુજબ સિંહાએ નામ લીધા વગર પીએમ મોદીની બનારસ યાત્રા પર નિશાન સાધતા કહ્યું, ‘ તમારામાં આત્મવિશ્વાસ છે, તમારી પાસે સ્ટાર કેંપેનર્સ છે, જલેબી ખાવાવાળા લીડરો છે તો ભભકો કરવાનો શું મતલબ? આ કોઈ નિરાશા તરફ સંકેત આપે છે. આ તો કેવી નિરાશા?
શત્રુધ્ન સિંહા પટના સાહિબથી ભાજપના સાંસદ છે, પરંતુ તેમને પાર્ટીમાં અડવાણી ગૃપના માનવામાં આવે છે. તેઓ ધણી વખત પીએમ મોદીને લઈને નારાજગી જાહેર કરી ચુક્યા છે. આ વખતે તેમને પાંચ રાજ્યોની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ સામેલ નથી કરાયા.
Tags :
Assembly Elections 2018દેશ
Delhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન
Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
J&K Election updates | 6 જિલ્લાની 26 બેઠકો માટે આજે ચૂંટણી જંગ, દિગ્ગજોના ભાવિ EVMમાં કેદ
Tirupati Controversy | Jagan Mohan Reddy | પ્રસાદમાં પાપ અંગે જગનમોહન રેડ્ડીએ કર્યા સરકાર પર પ્રહાર
One Nation, One Election | વન નેશન, વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મહેસાણા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion