શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ પી.વી.એસ શર્માએ સુરતમાં પાંચ હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો
સુરત ભાજપના નેતાએ ઈંનકમ ટેક્સ અધિકારી, જ્વેલર્સ, બિલ્ડર્સ અને સીએ સામે મોરચો માંડ્યો હતો. ભાજપના નેતા પી.વી.એસ શર્માએ નોટબંધી સમયે પાંચ હજાર કરોડ રૂપિયાના ટેક્સની ગોબાચારી થયાનો આરોપ લગાવ્યો હતો. પૂર્વ ઈંનકમ ટેક્સ અધિકારી અને ભાજપના નેતા પી.વી.એસ શર્માએ આરોપ લગાવ્યો હતો કે નોટબંધી સમયે સુરતમાં હજારો કરોડનું કાળું નાણું સફેદ કરવામાં આવ્યું.
ક્રાઇમ
Patan Crime | પાટણમાં સગીરાને બ્લેકમેલ કરી ભૂવાએ ગુજાર્યું દુષ્કર્મ | કેવી રીતે થયો પર્દાફાશ?
Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડ
Palanpur Robbery Case | પાલનપુર-અમદાવાદ હાઈવે પર લૂંટ કેસમાં પોલીસને મળી મોટી સફળતા
Ahmedabad Crime | અમદાવાદમાં ગુંડારાજ | ગૃહ રાજ્ય મંત્રીના રાજીનામાની કોણે કરી માંગ? ABP Asmita
Kolkata Doctor Case | ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ ક્રુરતા પૂર્વક હત્યા કરનાર કોણ છે આ નરાધમ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion