શોધખોળ કરો
'આ છાપામાં આવે છે એ બધી વાતો પર વિશ્વાસ ના કરવો હોં.....' નીતિન પટેલે કેમ આવું કહ્યું ? જુઓ વીડિયો
અમદાવાદઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ' નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમિટમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સહિત સમાજના આગેવાનો અને સંતો મહંતોએ હાજરી આપી હતી. સમિટમાં પોતાના સંબોધન દરમિયાન માઇક સુધી પહોંચી ન શકતા નીતિન પટેલે પાટલા પર ઉભા રહીને ભાષણ આપ્યું હતું.
તેમણે કહ્યું કે, છાપામાં આવતી તમામ વાતો પર વિશ્વાસ કરવો જોઇએ નહીં. ગુજરાત સરકારે તમામ જ્ઞાતિઓ માટે યોજનાઓ શરૂ કરી છે તેનો લાભ લેવો જોઇએ.
ગાંધીનગર
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
આગળ જુઓ
















