શોધખોળ કરો
Advertisement
'આ છાપામાં આવે છે એ બધી વાતો પર વિશ્વાસ ના કરવો હોં.....' નીતિન પટેલે કેમ આવું કહ્યું ? જુઓ વીડિયો
અમદાવાદઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ' નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમિટમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સહિત સમાજના આગેવાનો અને સંતો મહંતોએ હાજરી આપી હતી. સમિટમાં પોતાના સંબોધન દરમિયાન માઇક સુધી પહોંચી ન શકતા નીતિન પટેલે પાટલા પર ઉભા રહીને ભાષણ આપ્યું હતું.
તેમણે કહ્યું કે, છાપામાં આવતી તમામ વાતો પર વિશ્વાસ કરવો જોઇએ નહીં. ગુજરાત સરકારે તમામ જ્ઞાતિઓ માટે યોજનાઓ શરૂ કરી છે તેનો લાભ લેવો જોઇએ.
ગુજરાત
Ambalal Patel | નવરાત્રિમાં આવશે વાવાઝોડું!, અંબાલાલ પટેલની ભયંકર આગાહી
Amit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?
Israel-Iran War News | ઈરાન- ઈઝરાયલ યુદ્ધના લીધે શેર માર્કેટ પર મોટી અસર | Abp Asmita
Gujarat Heavy Rain Forecast | પહેલા નોરતે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ?, જુઓ આગાહી
Harshad Ribadiya | કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હર્ષદ રિબડીયા ગીર ઈકો સેન્સેટીવ ઝોન સામે ઉતરશે વિરોધમાં,
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion