શોધખોળ કરો
એન્ઝાઈના હાર્ટ એટેક પહેલાંની કંડિશન છે, હાર્ટ એટેક એટલે બ્લડનો સપ્લાય ટોટલી બંધ થઈ જાય, સ્નાયુ ડેમેજ થવા માંડે........
નળીમાં લોહીનો ગઠ્ઠો થાય તો હાર્ટ એટેક આવે છે. હૃદય રોગના દર્દી માટે કોરોના વધુ ઘાતક છે. લોહી જામી જતા ડી ડાઇમરની શક્યતા વધે છે. કોરોનાથી રિકવર થયાના 8-12 અઠવાડિયા સુધી જોખમ છે.
આગળ જુઓ




















