શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં બ્રેઇનડેડ મહિલાના અંગોનું કરાયું દાન, ત્રણ લોકોને મળશે જીવનદાન
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આદેશ બાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન માટેની કમિટી બનાવવામાં આવી. SOTTO પદ્ધતિ અનુસાર એક મહિનાની અંદર ત્રીજી વખત અંગદાન કરીને ત્રણ લોકોની જિંદગી બચાવવામાં આવી.19 જાન્યુઆરીના રોજ ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા મીના ઝાલાનું બ્રેઇન્ડેડ થવાના કારણે મોત નીપજ્યું. તબીબોએ તપાસ કરતા મૃતકના લીવર અને કિડની સલામત હતા જેના કારણે પરિવારને અંગદાન કરવા માટે સમજાવટ બાદ પરિવાર તૈયાર થયો.મૃતક મહિલાના શરીરમાંથી કિડની અને લીવર જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે.
અમદાવાદ
Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો
Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ
Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement