શોધખોળ કરો
અમદાવાદ:ભગવાન જગન્નાથજીને આજે સોનાનો શ્રુંગાર, ત્રણેય રથની આજે પ્રતિષ્ઠા વિધિ
અમદાવાદમાં (Ahmedabad) નીકળનાર રથયાત્રા માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે આજે ભગવાનને (Lord Jagaવnnathji) સોનાનો શૃંગાર કરાશે. ગજરાજની સાથે મંદિરના પ્રાંગણમાં 3 રથની પ્રતિષ્ઠા વિધિ (prestige ceremony) પણ કરાશે. આ વર્ષે રથયાત્રા કોવિડ ગાઈડ લાઇન સાથે યોજવાની છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંદિરના ટ્રસ્ટી, પોલીસ અધિકારી, મનપાના અધિકારીઓ સાથે બેઠક કરશે.
અમદાવાદ
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
આગળ જુઓ




















