શોધખોળ કરો
અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી નગરી કરવાની ઉઠી માંગ
અમદાવાદનો 610 મો સ્થાપના દિવસ છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદીઓ ઇચ્છી રહ્યા છે કે આપણા શહેરનું નામ કર્ણાવતી નગરી પડે. અમદાવાદના યુવાનોનું માનવું છે કે,જો યુપીમાં યુપી સરકાર અલાહાબાદ નું પ્રયાગરાજ કરી શકે તો અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી કેમ નહીં જો મોટેરા સ્ટેડિયમનું નામ રાતોરાત બદલી ને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થાય તો અમદાવાદનું કર્ણાવતી ક્યારેય આવા જે સવાલો છે તે યુવાનો કરી રહ્યા છે અને અમદાવાદ કર્ણાવતીના નામથી ઓળખાય તેવી માંગ કરી રહ્યા છે.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ






















