શોધખોળ કરો
અમદાવાદ: દૂધેશ્વર સ્મશાન ગૃહના સંચાલકનો મોટો દાવો, મૃત્યુ માટેની નોંધમાં માત્ર માંદગીનું કારણ લખાય છે
અમદાવાદના દુધેશ્વર સ્મશાન ગૃહમાં છેલ્લા 24 કલાકમાં 8 ના મૃત્યુ નોંધાયા હતા. સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં થી લવાયેલા મૃતદેહોનો સીએનજી ભઠ્ઠીમાં અહીં અંતિમ સંસ્કાર કરાય છે. તમામ મૃતકો કોરોના સંક્રમિત હોવાની વિગત આવી સામે છે. જો કે, સ્મશાન ગૃહ માં મૃત્યુ માટે ની નોંધ માં માત્ર માંદગી નું કારણ લખાય છે, કોરોના ના કારણે મૃત્યુ થયું એવી નોંધ કરાતી નથી.
અમદાવાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં માવઠાની આગાહી?
Ahmedabad Police: અમદાવાદ જિલ્લાના દુર્ગી ગામે થયેલા પોલીસ પર હુમલા બાદ પોલીસ આવી એક્શનમાં
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
આગળ જુઓ























