શોધખોળ કરો
Advertisement
અમદાવાદ રેલવે સ્ટેશનમાં રીક્ષા ચાલકોને પ્રવેશ ન આપવા મુદ્દે HCએ પોલીસ વડા અને સરકાર પાસે માંગ્યો ખુલાસો
અમદાવાદ રેલવે સ્ટેશન પર રિક્ષાને પ્રવેશ નહીં અપાતો હોવાના મુદ્દે કોર્ટે રાજ્ય સરકાર અને રાજ્યના પોલીસ વડા પાસે જવાબ માગ્યો છે. જો રિક્ષાચાલકોને રોકવામાં આવતા હોય તો શા માટે રોકવામાં આવે છે તેનો ખુલાસો માંગ્યો છે. જો પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ખાનગી ટ્રાન્સપોર્ટ ના વાહનો ને પરવાનગી અપાઇ હોય અને રિક્ષા ચાલકોને ન અપાઇ હોય તો તે વ્યાજબી ગણાય નહીં એવો કોર્ટનો પ્રથમદર્શી મત છે. ખાનગી ટેક્સી બીઆરટીએસ અને એમટીએસ ને રેલવે સ્ટેશનમાં પ્રવેશ અપાતો હોય તો રિક્ષાઓને શા માટે નહીં એવો અરજીમાં સવાલ ઉઠાવાયો છે. રીક્ષા ચાલકોને રેલવે સ્ટેશનમાં પ્રવેશથી રોકવામાં ન આવે તેવી અરજીમાં માંગણી કરી છે, વધુ સુનાવણી 8 જાન્યુઆરીએ થશે.
અમદાવાદ
Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો
Ahmedabad Rath Yatra 2024 | ભગવાન જગન્નાથે ધારણ કર્યા સુવર્ણ આભૂષણો
Rahul Gandhi Gujarat Visit | રાહુલ ગાંધી કેમ નહીં મળી શકે જેલમાં બંધ કોંગ્રેસના કાર્યકરોને?
Rahul Gandhi | રાહુલ ગાંધીનો ગુજરાતમાં હુંકાર | કોંગ્રેસની ઓફિસ તોડી એમ તેમની સરકાર તોડીશું
VHP Protest | Rahul Gandhi Gujarat Visit | રાહુલનો વિરોધ કરી રહેલા VHPના કાર્યકરોની અટકાયત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સુરત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement