શોધખોળ કરો

Ahmedabad News: 7 શાળામાં ગેરકાયદે બનેલા પતરાના શેડને સીલ મારી દેવાયું

Abp asmita ના અહેવાલ બાદ અમદાવાદમાં અનઅધિકૃત રીતે પતરાના શેડ ધરાવતી શાળા સામે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય કચેરી હસ્તગત આવતી સાત જેટલી શાળાઓમાં અનઅધિકૃત રીતે શાળાની ઉપર બાંધકામ કરાયેલ પતરાના શેડના હિસ્સાને સીલ કરી દેવામાં આવ્યુ છે. જેમાં વસ્ત્રાપુર વિસ્તારની આનંદ વિદ્યા વિહાર, સેટેલાઈટ વિસ્તારની નારાયણ ગુરુ, ઉપરાંત નિકોલ અને નરોડા વિસ્તારની રઘુવીર સ્કૂલ નિકોલ, શેખ RT હિન્દી, સૃષ્ટિ વિદ્યાવિહાર, નાનુભાઇ વિદ્યા મંદિર, શિવમ વિદ્યાલયના શેડ સીલ કરાયા છે. રાજકોટમાં બનેલ આગની દુર્ઘટના બાદ એબીપી અસ્મિતા એ અમદાવાદમાં પતરાના શેડ ધરાવતી શાળાઓ અંગે વાસ્તવિકતા તપાસી હતી. જેમાં કેટલીક શાળાઓમાં અનઅધિકૃત રીતે પતરાનો શેડ ઉભો કરવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી હતી. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને નોટિસ આપીને રૂબરૂમાં હિયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે 7 શાળાઓમાં અનઅધિકૃત રીતે પતરાનો શેડ હોવાથી જ્યાં સુધી કોર્પોરેશનની મંજૂરી ન મળે અને જિલ્લા શિક્ષણ વિભાગ અને વિશ્વાસમાં લીધા વિના પતરાના શેડ વાળું બાંધકામનો ઉપયોગ ન કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની કચેરી હસ્તગત આવતી 600 જેટલી શાળાઓની ફાયર સેફટી અને પતરાના શેડ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી થી સજજ જોવા મળી, જોકે ક્યાંક NOC રીન્યુલ ની પ્રક્રિયા બાકી હતી તે પણ તાબડતોડ કચેરીના આદેશ બાદ પૂર્ણ કરવામાં આવી છે.

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita
Ahmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget