શોધખોળ કરો
રિવરફ્રન્ટ પરિસરમાં SPG જવાનો તૈનાત, PM મોદી 31 ઓક્ટોબરે આવશે અમદાવાદ
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના આગમન પહેલા અમદાવાદમાં રિવરફ્રંટ પર એરોડ્રામ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો હતો. 300થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. SPGના જવાનો પણ સવાર સાંજ ડોગ સ્કવોડ સાથે તપાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીના આગમન પહેલા અમદાવાદમાં સી-પ્લેનનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 31 ઓક્ટોબરે પીએમ મોદી સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખી રિવરફ્રંટ પરીસરમાં SPG જનાનોને તૈનાત કરાયા હતા.
અમદાવાદ
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Ahmedabad’s Subhash bridge: અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને લઈ તપાસનો ધમધમાટ
Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
આગળ જુઓ


















