શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: કોરોના કાળમાં સતત સ્ટ્રેસમાં રહેતા 108 એમ્બ્યુલંસના સ્ટાફનો તણાવ દૂર કરવા અનોખો પ્રયાસ
કોરોનાની કપરી સ્થિતીમાં ભગવાનના દૂતની જેમ કામ કરતા 108 ઈમરજન્સી સેવાના સભ્યો પર કામનું ઘણું ભારણ છે. રાત દિવસ કામ કરી તેઓ પણ માનસિક તણાવ અનુભવી રહ્યા છે. તેથી સ્ટાફનું સ્ટેસ લેવલ ઓછુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અમદાવાદના કઠવાડા ખાતેના 108ના મુખ્ય કાર્યાલયમાં આધ્યાત્મિક અને મોટિવેશનલ ટ્રેનર પુનિતજી લુલાએ સ્ટાફને મોટિવેટ કરી સકારાત્મક વિચારો સાથે કામ કરવા સલાહ આપી. કર્મચારીઓને મોટીવેશનલ સ્પીચ, મેડિટેશન સહિતની એક્સરસાઈઝ કરાવી તેમનો તણાવ દૂર કરવાનો પ્રયાસ કરાયો.
અમદાવાદ
Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો
Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ
Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement