શોધખોળ કરો
ખંભાતના અખાતના કિનારે ધુવારણ મધ્ય દરિયામાં 40 લોકો ફસાયા, સ્થાનિકોએ બચાવવાના પ્રયાસો શરૂ કર્યા
આણંદના ખંભાતના અખાતના કિનારે ધુવારણ મધ્ય દરિયામાં 40 જેટલા લોકો ફસાયા હતા. કાવી કંબોઈથી દરિયાઈ માર્ગે પગપાળા સંઘ આવતો હતો. આ તમામ પદયાત્રિકો લોકમાતા મહીસાગર પરિક્રમા કરવા ગયા હતા. પરંતું ફરતા આ યાત્રાળુઓ નાવડી મારફતે લોકમાતા મહીસાગર અને ખંભાત દરિયાના સંગમ સ્થાનથી આવી રહ્યા હતા ત્યારે નાવડી દરિયાના કાદવમાં ફસાઈ હતી. હાલમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે
Tags :
Gulf Of Khambhatઆણંદ
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર
Jilla Panchayat President : કઈ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ પણ ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ?
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
Anand news: આણંદના ખંભાતમાં જુગારધામનો વીડિયો વાયરલ થતા ખળભળાટ
આગળ જુઓ






















