શોધખોળ કરો
સમાચાર શતકઃ પાલીતાણાના ધાર્મિક કાર્યક્રમમાં કોવિડની ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા
ચંદ્રકાંત મકવાણા હત્યા કેસમાં દોષિત મનીષ બલૈયને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે 25 હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. પાલીતાણાના ધાર્મિક કાર્યક્રમમાં કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. અહીંયા પ્રવર્ચન કાર્યક્રમમાં 300થી વધુ લોકો એકઠા થયા હતા.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















