શોધખોળ કરો
NGTના આદેશથી અમદાવાદમાં વેપારીઓમાં અસમંજસની સ્થિતિ, જુઓ વીડિયો
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ અમદાવાદના વેપારીઓ અસમંજસની સ્થિતિમાં છે. પ્રદૂષણની માત્રા ઓછી થાય તેવા ફટાકડા અમદાવાદમાં વેચાણમાં હોવાનો વેપારીઓએ દાવો કર્યો હતો. વેપારીઓનું માનવું છે કે અમદાવાદમાં અગાઉથી જ ગ્રીન ફટાકડાનું વેચાણ ચલણમાં છે.આવા સંજોગોમાં ફટાકડાના કારણે પ્રદૂષણ ન ફેલાય તે માટે વેપારીઓના પ્રયાસ છે.ફટાકડાના વેપારીઓએ સરકારને પણ વિનંતી કરી છે કે ફટાકડા ફોડવા માટે અનુમતિ આપવામાં આવે
અમદાવાદ
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?
Ahmedabad | ફાયરિંગ કરનાર નિવૃત DySPની નફ્ફટાઈ, પોલીસ કર્મીઓ સાથે કરી દાદાગીરી
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
આગળ જુઓ
















