શોધખોળ કરો
NGTના આદેશથી અમદાવાદમાં વેપારીઓમાં અસમંજસની સ્થિતિ, જુઓ વીડિયો
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ અમદાવાદના વેપારીઓ અસમંજસની સ્થિતિમાં છે. પ્રદૂષણની માત્રા ઓછી થાય તેવા ફટાકડા અમદાવાદમાં વેચાણમાં હોવાનો વેપારીઓએ દાવો કર્યો હતો. વેપારીઓનું માનવું છે કે અમદાવાદમાં અગાઉથી જ ગ્રીન ફટાકડાનું વેચાણ ચલણમાં છે.આવા સંજોગોમાં ફટાકડાના કારણે પ્રદૂષણ ન ફેલાય તે માટે વેપારીઓના પ્રયાસ છે.ફટાકડાના વેપારીઓએ સરકારને પણ વિનંતી કરી છે કે ફટાકડા ફોડવા માટે અનુમતિ આપવામાં આવે
દેશ
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
આગળ જુઓ


















