શોધખોળ કરો
PM Modi ફરી વડાપ્રધાન બને તે માટે મહુડી ખાતે હજારો લોકોએ કરી પ્રાર્થના, જુઓ અહેવાલ
Mahudi Jain Temple | મહુડી ખાતે યોજાયેલા ઘંટાકર્ણ મહાવીરના હવન સમયે બાંધ્યા રક્ષાસૂત્ર. 108 મંત્રોચ્ચાર સાથે રક્ષાસૂત્રમાં 108 ગાંઠો બાંધવામાં આવી . હવન શરૂ થતાં પહેલાં મોદી ફરી પ્રધાનમંત્રી બને તે માટે રક્ષાસૂત્ર બાંધવા કરાઈ હતી અપીલ. સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ શાંત થાય તે માટે પણ રક્ષાસૂત્રમાં ગાંઠો બાંધવામાં આવી. દર વર્ષે કાળીચૌદસના દિવસે મહુડીમાં આ વિશેષ હોમ થાય છે. હોમમાં 108 મંત્રોચ્ચાર સાથે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે.
ગાંધીનગર
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
આગળ જુઓ





















