શોધખોળ કરો
Surendranagar: આ કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ, આગ લાગવા પાછળ શું હતું કારણ?
સુરેન્દ્રનગર(Surendranagar)ના જોરાવરનગર(Joravarnagar)માં સોમનાથ કોમ્પલેક્ષમાં ભીષણ આગની ઘટના બની છે. શહેરના મુખ્ય વિસ્તારમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ છે. કચરાના ઢગમાં દિવાસળી કે સળગતી સિગરેટથી આગ લાગી હોવાની આશંકા છે.
ગુજરાત
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
LPG Gas Crisis in Kutch: કચ્છના ઉદ્યોગો પર યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાંટ બંધ
Zomato News: ઝોમેટોમાંથી હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું થયું મોંઘુ
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.
આગળ જુઓ






















