શોધખોળ કરો
Surendranagar: આ કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ, આગ લાગવા પાછળ શું હતું કારણ?
સુરેન્દ્રનગર(Surendranagar)ના જોરાવરનગર(Joravarnagar)માં સોમનાથ કોમ્પલેક્ષમાં ભીષણ આગની ઘટના બની છે. શહેરના મુખ્ય વિસ્તારમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ છે. કચરાના ઢગમાં દિવાસળી કે સળગતી સિગરેટથી આગ લાગી હોવાની આશંકા છે.
ગુજરાત
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ
'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
આગળ જુઓ


















