શોધખોળ કરો

Bharatiya Kisan Sangh | સરકાર ખેડૂતોની વ્હારે આવે, ભારતીય કિસાન સંઘની માંગ

Bharatiya Kisan Sangh |  આજે ખેડૂતોને સહાય મુદ્દે ભારતીય કિસાન સંઘે પત્રકાર પરિષદ સંબોધી હતી. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર. કે. પટેલે  જણાવ્યું હતું કે, પ્રકૃતિની સાથે જોડાઈ રહેવાની જરૂરિયાત ઊભી થઈ હોય એવું દેખાય છે. બીજું, ખાસ કરીને અત્યારે, કેટલીક માનવસર્જિત વિકાસ ક્યાંક જીવ સૃષ્ટિને આડે આવતો હોય છે. જ્યાં પાણીના વેણ હતા, ક્યાંક પાકા મકાનો, ક્યાંક પાકા રોડ બની ગયા છે. જેથી પાણી ભરાવવાની પણ સમસ્યાઓ ઊભી થતી હોય છે અને તેમાં પણ ખેડૂતના પાકનું નુકસાન વેઠવાનો વારો આવે છે. તો એ દિશા તરફ પણ સરકારે વિચારવું જોઈએ. ક્યાંક કેટલાક તાલુકાઓને બાદ કરતો, કેટલાક જિલ્લાઓને બાદ કરતો, સમગ્ર જિલ્લાઓની અંદર અત્યારે સરકારે સર્વે કરવાની તાતી જરૂરિયાત છે. અને મન મોટું રાખી અને અધિકારીઓને પણ વિનંતી છે કે જ્યારે સર્વે કરવા જાય ત્યારે આપણો નાનો અને સીમાંત ખેડૂત, સાચો ખેડૂત, બાકી ના રહી જાય એ આપે કાર્યવાહી કરવી જોઈએ. એટલે સમાજ, સરકાર અને પ્રશાસન ત્રણેને વિનંતી છે કે ભઈ ખેડૂતોની વારે આવે.

એરંડા પાકને પણ નુકસાન છે, કપાસને પણ નુકસાન છે, તલને પણ નુકસાન છે. મેં કીધું પ્રકૃતિ આ વખતે સ્વરૂપ જ બદલ્યું છે. પહેલા તો એવું તું કે એકાદ બે દિવસ વરસાદ આવે ને પછી ઉઘાળ કાઢે જ્યારે. એટલે પાણી શોષાઈ જાય અને પાકને જીવનદાન મળતું તું. અત્યારે તમે જોઈ રહ્યા છે આપણે છેલ્લા 15-20 દિવસથી ક્યાય વાદળ ખસ્યા જ નથી જેથી કરીને સૂર્યનારાયણનો જે ગરમી પાકને મળવી જોઈએ જેથી પોષક તત્વો સીધા પ્રકૃતિ આપે છે એ પોષક તત્વો પણ મળ્યા નથી. અધૂરામાં પૂરતાની અંદર ક્યાંક રાસાયણિક ખાતરની પણ બૂમ આવે છે. રાજ્યના રાજ્યપાલ શ્રી અત્યારે જે પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતીની વાત કરી રહ્યા છીએ તો એ દિશા તરફ પણ ખેડૂત અને સમાજે પડશે જેથી કરીને પાકના વાતાવરણની અંદર વાતાવરણ પ્રરૂપ પાક થાય એ દિશા તરફ પણ ખેડૂતોએ વળવાની જરૂરિયાત છે."

ગુજરાત વિડિઓઝ

PM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?
PM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

PM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારોAhmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Embed widget