શોધખોળ કરો
Advertisement
Chaitra Navratri 2024 | પોરબંદરમાં ચૈત્રી નવરાત્રિની પરંપરાગત રીતે ઉજવણી, જુઓ અહેવાલ
Chaitra Navratri 2024 | ચૈત્રી નવરાત્રિ એ માતાજીની ભક્તિ અને આરાધનાનું પર્વ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ચૈત્રી નવરાત્રિની ભાવભરી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા આ નવરાત્રિની ખાસ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા આસ્થાભેર ગોરમાવડીની સ્થાપના કરી ચૈત્રી નવરાત્રિની અનેરી ઉજવણી પરંપરા મુજબ કરવામાં આવે છે. બહેનો દ્વારા ખુલ્લા પગે રાસ રમવામાં આવે છે અને ચૈત્રી નવરાત્રિમાં પૂજા-અર્ચના કર્યા બાદ કેદારેશ્વર કુંડમાં માતાજીનું વિસર્જન કરવામાં આવે છે.તે સમયે ઢોલ, નગારા, શરણાઇ સાથે રવાડી કાઢવામાં આવે છે અને વાતાવરણ ભક્તિમય બને છે.
ગુજરાત
નવસારી જિલ્લામાં કરુણ ઘટના, દાંડીના દરિયામાં ડુબતા પરિવારના બે લોકોના મોત
Valsad: નેશનલ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, 14થી વધુ લોકો ઈજાગ્રસ્ત
થેન્ક્યુંની રાજનીતિ: અમરેલીમાં ભાજપના ઉમેદવારના પક્ષના નેતાઓ પર ગંભીર આરોપ
Amreli: જન્મ દિવસ નિમિત્તે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન
Weather Update: ડાંગ જીલ્લાના વાતાવરણ આવ્યો પલટો, બરફના કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ચૂંટણી
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement