શોધખોળ કરો
Advertisement
Chandipura Virus | ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની શું છે સ્થિતિ? જુઓ આ રિપોર્ટ
Chandipura Virus | ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની શું છે સ્થિતિ? જુઓ આ રિપોર્ટ
રાજ્યભરની અંદર ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે.. ગત રોજ રાજ્યભરમાંથી ફરી શંકાસ્પદ 28 કેસ નોંધાયા હતા... અત્યાર સુધી પાંચ બાળકોના મોત થયા છે.. સૌથી વધુ સાબરકાંઠામાં આઠ અને પંચમહાલમાં સાત કેસ નોંધાયા છે.. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં શહેરમાં સૌથી વધુ ત્રણ બાળકોના મોત થયા છે... છેલ્લા બે દિવસથી મૃત્યુઆકમાં 40 ટકાનો વધારો થયો છે...
રાજ્યમાં ચાંદીપુરા કેસની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર રાજ્યમાં કુલ 58 કેસ જોવા મળ્યા છે જ્યારે 20 બાળકોના ચાંદીપુરા વાયરસને કારણે મોત થયા છે. આ મુખ્યમંત્રી દ્વારા આ મામલે બેઠક બોલાવી હતી.
ગુજરાત
Morbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?
Navsari Accident case | ફોનમાં વાત કરતા કરતા બે યુવક આવી ગયા ટ્રેનની અડફેટે, બન્નેના મોત
Sabarkantha Accident| સાબરકાંઠાના ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને મારી ટક્કર, માતા-પુત્રનું મોત
Ambaji Grand fair | ‘બોલ માડી અંબે..’ના નાદથી ગુંજ્યું અંબાજી ધામ, જુઓ એબીપીનું સ્પેશિયલ રિપોર્ટિંગ
Kshatriya Sammelan Updates | ફરી અમદાવાદમાં 5 હજારથી વધુ ક્ષત્રિયો કરશે સંમેલન,મોટી જાહેરાતની શક્યતા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion