શોધખોળ કરો
Advertisement
કોરોના કાળમાં અંધશ્રદ્ધાથી દૂર રહેવા ગ્રામ્ય વિસ્તારના લોકોને CM રૂપાણીની અપીલ
કોરોના સંકટ વચ્ચે અંઘશ્રદ્ધાથી દૂર રહેવા ગ્રામ્ય વિસ્તારના લોકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપીલ કરી હતી. મુખ્યમંત્રીને ગ્રામ્ય વિસ્તારના લોકોને ધાર્મિક મેળાવડા ન યોજવા અનુરોધ કર્યો હતો. સાથે જ તાવ, શરદી, ઉધરસનો ઉપચાર અંધશ્રદ્ધાને આધારે ન કરવા અપીલ કરી હતી. સાથે જ આઈસોલેશન સેંટરમાં જઈ કોરોનાની દવા લેવા અપીલ કરી હતી.
ભાવનગર
Bhavnagar News: ગારીયાધાર તાલુકાના હત્યા કેસમાં નવો વળાંક આવ્યો
Rajko: દારૂના નશામાં વાહન ચાલકો બેફામ, કેસરી હિન્દ પુલ પર કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જયો
Weather Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 11 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયું
Ahmedabad Weather Update: હજુ આગામી 6 દિવસ અગનવર્ષામાં શેકાવા માટે નાગરિકો થઈ જજો તૈયાર
Mansukh Vasava Vs Chaitar Vasava: મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં 'તુ..તુ..મેં..મેં..'
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement